મરણોત્તર ભારતરત્ન મેળવનારા કર્પૂરી ઠાકુર જેવા રાજકારણીઓ ભારતમાં બહુ ઓછા થયા છે. રાજકારણમાં આટલી લાંબી સફર પછી જ્યારે તેમનું અવસાન થયું ત્યારે...
મોદી સરકારે જાહેર કર્યા મુજબ 22 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશને રામમય બનાવી દેવાયો. અયોધ્યામાં મોદીજીના રામની પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે હિંદુ ધર્મના ચારેય...
ઈરાન-પાકિસ્તાન બોર્ડર પાસે બંદૂકધારીઓએ 9 પાકિસ્તાનીઓની હત્યા કરી છે. ઈરાનમાં પાકિસ્તાનના રાજદૂત મુદસ્સીર ટીપુએ આ વાતની પુષ્ટિ કરી છે.તે જ સમયે ઈરાની...
પાણી છીછરું છે કે ઊંડું, જાણવું મુશ્કેલ બને છે. પાણી માટેના અનેક સ્ત્રોત જેમાં ઝરણું, કૂવો, તળાવ, જળાશય-સરોવર અને નદી.. કયાંક દરિયાનું...
લોકશાહીની સૌથી મોટી ઇમારત એટલે સંસદભવન જેમાં લોકસભા અને રાજયસભાના ચુંટાયેલા સાંસદો બેસે છે અને અનેક વિધાયક, ખરડાઓ પસાર કરે છે. ત્યારબાદ...
2004ના પરિવર્તનો પલટાઓમાં અનેક ઘટના ધટતી હોય છે. એ કુદરતનાં નિયમોનો અહનિશ ચાલતો ક્રમ છે. તેમાં યે ગત વર્ષમાં બનેલ અદ્દભૂત ઘટના...
એમ એસ એમ ઈ માં આવતા ઉદ્યોગોને સરકાર તરફથી ગયા બજેટમાં એવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે ખરીદનાર વેપારી 31 માર્ચ ના...
કિશોર અવસ્થાના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ માટે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈ શાળાએ આવવું-જવુ પોતાના માટે જ નહીં બલકે અન્યોને માટે પણ...
કેટલીક સુખદ ઘટનાઓ આપણે કલ્પી ન હોય એ રીતે યોગાનુ યોગ પણ બનતી હોય છે.અયોધ્યામાં રામ મંદિરનુ પાંચસો વર્ષની પ્રતીક્ષા બાદ વિધિવત્...
આજે એક બિઝનેસમેનને બિઝનેસમેન ઓફ ધ યર નો અવોર્ડ મળ્યો.તેમનો આ પાંચમો બિઝનેસ હતો અને ઉંમર હતી ૫૫ વર્ષ.એક પત્રકારે સફળતાની વધામણી...