ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બનેલી બીભત્સ અને નૃશંસ ઘટનાઓ સમગ્ર સમાજને હચમચાવી નાખે છે. પ્રશ્ન ઉઠે છે – આવું ગુજરાત કોણે બનાવ્યું?...
ખરેખર આજદિન સુધીમાં દારૂના નશાને કારણે કેટલાંય કુળનું સત્યાનાશ વળી ગયું છે. દુ:ખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં નશાબંધી સરિયામ નિષ્ફળ...
‘સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ’ નવરાત્રીમાં માતાજીના ગરબા ગવાય તે પહેલાં માતાજીની માટલી મુકાય ત્યાં સાથિયા પુરવામાં આવે છે. સુરતમાં જૂના...
9 ઓક્ટોબરના રોજ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. તાલિબાને દાવો કર્યો હતો કે આ હુમલાઓ...
વડીલોનું પ્રમાણ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં ધ્યાન માંગી લેતી સમસ્યા છે. વડીલોમાં રહેલી પરિપકવતા, અનુભવસમૃધ્ધિ, ડહાપણ વિપુલ પ્રમાણમાં જોવા...
ભારત ઋષિ મુનીઓનો, પ્રમાણિક, સ્વચ્છ દેશ, કહેવાતો આજે 21મી સદીમાં સાવ ઉલ્ટુ ચક્કર ફરે છે. માનવજીવન, પશુપંખીને પીવાનું ચોખ્ખુ પાણી પણ દુર્લભ...
જીવનમાં તંદુરસ્ત રહેવું સૌ કોઇને ગમતું હોય છે. આ તંદુરસ્તી શારીરિક ક્ષમતા તો ખરી જ પણ સાથે માનસિક રીતે મજબૂત રહેવાય એ...
સંસાર અસાર છે અને વૈરાગ્યમાં જ પ્રભુભક્તિ થઈ શકે એમ માની ઘણી વ્યક્તિઓ સંસારત્યાગ કરી સાધુ-સંત થવાને માર્ગે પ્રયાણ કરે છે. ક્યારેક...
કપાસ અને ગુજરાતનો સંબંધ બહુ ઘનિષ્ઠ છે. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું એટલી બધી કોટન મિલો અમદાવાદમાં હતી. ગુજરાતમાં કપાસની ખેતી હવે પ્રમાણમાં...
નોબેલ શાંતિ પુરસ્કાર લગભગ એવી વ્યક્તિને મળતો હોય છે, જેને તે પુરસ્કાર મળવાનો છે, એવી કોઈએ કલ્પના પણ ન કરી હોય. નોર્વેજીયન...