વારંવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે. કરોડોનું નુકસાન અને અસંખ્ય લોકો બેઘર બની માલ-મિલકત- સાધનો ગુમાવી બરબાદ થઈ રહ્યાં છે. હાલમાં...
આજે ખ્રિસ્તી (કેથલિક) ધર્મગુરુ પોપ ફ્રાન્સીસ વિષે લખવાનો ઈરાદો હતો જેમનું 21મી એપ્રિલે નિધન થયું. આ એક એવા ધર્મગુરુ હતા જે શુદ્ધ...
વકફ બીલનો કેસ હાલમાં સુપ્રિમકોર્ટમાં પેન્ડીંગ છે ત્યારે રાષ્ટ્રપતિ કે સુપ્રિમ સર્વોપરી કોણ? આ ચર્ચાએ જોર પકડ્યું છે એ સંદર્ભે હાલ દેશના...
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયા. એ તસવીરો, એ વીડિયોઝ, એ ગોળીઓના અવાજો કાળજું કંપાવે...
ઈશ્વરે માનવીને જે કાર્ય માટે નિયુક્ત કર્યા હોય એ કાર્ય એ માનવી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરે એને પણ પૂજા સમાન ગણી શકાય. વકીલ,...
આતંકી હુમલાઓ અંગે ભાજપ અને મોદી સતત કોંગ્રેસને બદનામ કરે છે. પ્રજા સમર્થન કરતી રહી છે. દેશ ઉપર ઘણાં આતંકી હુમલાઓ ભાજપના...
કાશ્મીરના પહેલગામ નજીક આવેલા પર્યટન સ્થળ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં હિન્દુસ્તાનના 27 પર્યટકોના મોત થઇ ગયા હતાં. આ આતંકવાદી ઘટના...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.આ નિર્ણયોમાં રાજદ્વારી મિશન ટૂંકાં કરવા અને...
કાશ્મીરમાં અઠ્ઠાવીસ હિન્દુઓને ફક્ત હિન્દુ હોવાને કારણે તેઓને આતંકવાદીએ ગોળીએ ઠાર કર્યો. અકાળે મૃત્યુને ભેટયાં. તેઓનાં પરિવાર ઉપર જાણે આભ તૂટયું. તેઓનું...
‘ત્રાસવાદીઓને લાગે છે કે ભારતમાં મુસ્લિમો સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે.’ રોબર્ટ વાડ્રાનું આવું વાંધાજનક વિવાદાસ્પદ વિધાન કરવા પાછળ તેઓનો શું ઈરાદો...