આપણે કૃષિ, કૃષિ વિદ્યાપીઠો તથા સંશોધન કેન્દ્રો, ગુજરાત સરકારનું કૃષિ તથા વન તથા પર્યાવરણ ખાતાઓ, વિવિધ પ્રકારની સહકારી સંસ્થાઓ કે જેમાં ખાંડ,...
24 ડિસેમ્બર, 1999નો દિવસ. ઈન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટ IC 814ને કાઠમાંડૂ, નેપાલના ત્રિભુવન એરપોર્ટ પરથી ટેકઓફ થયું હતું. વિમાનમાં ટોટલ 180 યાત્રી અને...
ત્રણ વખત બાંગ્લા દેશનાં વડાં પ્રધાન રહી ચૂકેલાં ખાલિદા ઝિયા બાંગ્લા દેશ પરત ફર્યાં છે. આ સાથે દેશની વચગાળાની સરકાર અને ખાસ...
છેલ્લા પચાસ વર્ષોમાં નહોતા સાંભળ્યા કે વાંચ્યા એવા બનાવો પાછલા વર્ષોથી દૈનિક પત્રો તથા મિડીયા દ્વારા જાણવા મળે છે ત્યારે એમ થાય...
વિશ્વમાં આજે ચારે બાજુ કોઈને કોઈ કારણસર યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે જેમાં સૈનિકો નિર્ભય રીતે શહીદીને વહોરી લે છે. ત્યારે એના...
ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદૂર હેઠળ દુશ્મન પાકિસ્તાનને બોધપાઠ ભણાવતા દેશમાં તણાવનો માહોલ હતો. હાલ યુદ્ધવિરામની ઘોષણા થયેલ છે પરંતુ ભવિષ્યમાં આતંકી હુમલાઓ,...
દેશ, સમાજ અને વિશ્વમાં યુવાશકિતને કલ્યાણકારી દિશામાં પ્રવૃત્ત થવાની જરૂરત છે. યુવાશકિતથી જ ત્રણે પ્રકારના ક્ષેત્રે વિકાસ અને શાંતિ પ્રસ્થાપિત થાય છે....
એક માણસ ખૂબ જ સફળ, શ્રીમંત અને અભિમાની.વેપારી આલમમાં તેનો ડંકો વાગે,ઘરમાં બધા પડ્યો બોલ ઝીલે, ખુશામત કરનારાં મિત્રો આગળ પાછળ જીહજુરી...
પહેલગામ ત્રાસવાદી હુમલાનું એક મજબૂત પરીણામ આવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદાસ્પદ સિંધુ જળ સંધિ (IWT) ફરીથી ચર્ચામાં આવી છે. જો...
ભારતને આતંકવાદની સમસ્યા ખૂબ પીડે છે અને એટલે ઓપરેશન સિંદૂર કરવું પડ્યું, પાકિસ્તાનને પાઠ ભણાવવો પડ્યો. પણ દેશમાં નકસલવાદની સમસ્યા પણ ગંભીર...