સોશ્યલ મિડિયા સક્રિય થવાથી જીવનના અનેક ક્ષેત્રમાં એણે પગપેસારો કર્યો છે.તો એમાંથી સાહિત્ય પણ શું કામ બાકી રહે? એક કવિએ તો રાધા-કૃષ્ણનાં...
મારાં સુરતવાસીઓ વર્ષોથી નંબર વન નંબર ટુ ધારણ કરનાર સુરત શહેરની એની ખૂબસૂરતી અને પ્રગતિ વિશે બે વાત કરવાનું મન થાય છે....
જગદીશ પાનવાલાનું ચર્ચાપત્ર વાંચીને મને પણ મારું બાળપણ યાદ આવી ગયું. મે મહિનો આવે એટલે ઘઉં ભરવાની સીઝન આવે. અમે તો ઘરમાં...
વાત છે તુર્કીની, ભારત સાથે પહેલાં વેપાર અર્થે સુરત (ગુજરાત) આવતાં તુર્કીઓ સાથે સારો વહેવાર રાખવો એ આપણી સહકાર ભાવના, સહિષ્ણુતા અને...
પહેલાંના સમયમાં લગ્નગાળો ચૈત્ર અને વૈશાખ મહિનો હતો. મોટા ભાગનાં લગ્ન ચૈત્રી નવરાત્રી પછી લેવાતાં.છોકરા છોકરીની દિવાળી પછી સગાઈ થાય તેના બે-ચાર...
પ્રત્યેક માતાપિતાને સંતાનો વહાલાં જ હોય. પણ કયારેક જાણે અજાણ્યે પ્રથમ સંતાનને ઓછું આવી જતું હોય છે. બાળમાનસમાં એક ગેરમાન્યતા પ્રવેશતી હોય...
પરીક્ષાઓ પૂરી થઈ અને પરિણામોની જાણે સિઝન આવી. તેમાં પણ 10.12 બોર્ડનું પરિણામ એટલે જિંદગીનું પરિણામ! એક સમાચાર મુજબ બારમા ધોરણમાં બે...
ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદે ભારે ટેન્શન પ્રવર્તતું હતું, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. જોકે તેમ છતાં પાકિસ્તાનની કેબિનેટે આજે (20...
પહેલગામમાં આતંકવાદી હુમલા પછી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લા દેશીઓ વસે છે તેમ કહીને મેગા ડિમોલિશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું....
માનવીના વ્યકિતત્વનું મૂલ્યાંકલન માનવીનાં વાણી, વર્તન પરથી મૂલવી શકાતું હોય છે. અન્ય વ્યકિત સાથે સુમેળ અને સહકારસભર તથા નમ્રતાસભર વર્તન એના વ્યકિતત્વને...