દેશમાં વસતીમાં ભારે વધારો થવા છતાં પણ છેલ્લા 50 વર્ષથી સાંસદોની સંખ્યામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. લોકસભા માટે 2007માં નવા...
ભારતના હવાઈ ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી મોટી વિમાન દુર્ઘટના પછી નિષ્ણાતો આ દુર્ઘટનાનાં કારણોની છણાવટ કરી રહ્યા છે. આ લખાય છે ત્યાં સુધી...
અયોગ્ય જીવનશૈલી અપનાવીને માનવીને પોતાના નિરોગી શરીર (અને મનને પણ!) રોગગ્રસ્ત બનાવવાનો કોઈ અધિકાર નથી, છતાં પણ ઘણાં લોકો બદલાયેલી નકલી જીવનશૈલીનો...
ઉનાળુ વેકેશન સમાપ્ત થઈ ચૂક્યું છે. શૈક્ષણિક સત્રનો શુભારંભ થઈ ચૂક્યો છે. સરકારનો પ્રવેશોત્સવ ‘કાર્યક્રમનો હેતુ નાનાં ભૂલકાંઓ ભાર વિના ભણે, હસતાં...
માતાનું ઋણ મૃત્યુપર્યંત ચૂકવી શકાય નહીં. જન્મ દેનાર માતા અને ફળ-ફૂલ અનાજથી જીવનપોષક અને ખનિજ સમૃદ્ધિ ધરનાર ધરતી માતાના ઉપકાર નિર્વિવાદ છે....
પાલિ ગામમાં ‘મહારાજ’નામના એક વૃદ્ધ માણસ રહેતા. તેઓ ગરીબ હતા, પણ હંમેશાં ખુશ દેખાતા. લોકો એમની પરિસ્થિતિ જોઈ આશ્ચર્ય કરતા -“મહારાજ પાસે...
વિશ્વ આમ તો અનેક રીતે વહેંચાયેલું હતું પણ અઢારમી સદી પછી તે આર્થિક રીતે પણ વહેંચાઈ ગયું.કલમાંર્ક્સના વિચારો બાદ પશ્ચિમમાં નોકરશાહી અને...
મૂડીવાદી અર્થતંત્રના વિકાસની સાથે જેમ જેમ કોર્પોરેટ સેકટરનું મહત્ત્વ વધતું ગયું તેમ તેમ કોર્પોરેટના વહીવટ (ગવર્નન્સ) અંગે ચર્ચા શરૂ થઇ. આધુનિક કોર્પોરેટ...
ભારતની વસ્તી વર્ષ ૨૦૨૫માં ૧.૪૬ અબજ પર પહોંચી હોવાનો અંદાજ છે, જે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચાલુ રહ્યો છે...
ભારતમાં ૧૮૭૨ થી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધી ચાલુ છે.ભારતને સ્વતંત્રતા મળી ત્યાર...