કોઇ પણ દેશના લોકોની સાચી સમૃદ્ધિનો કયાસ જે-તે દેશના જીડીપીના આધારે કે દેશની કુલ મિલકતોના આધારે આવી શકે નહીં. જો દેશની વસ્તી...
ઇઝરાયલ અને અમેરિકા જ્યાં સુધી પેલેસ્ટાઇનની પ્રજાના આત્મનિર્ણયના અધિકારને માન્ય નહીં કરે ત્યાં સુધી ગાઝા પટ્ટીમાં શાંતિ સ્થાપવા માટેની કોઈ યોજના સફળ...
આજે ગુજરાતનાં ગૃહમંત્રી સુરતથી છે છતાં સહારા દરવાજાની સમસ્યા ઘટવાનું નામ નથી લેતી. થોડી આગળ ચર્ચા કરીએ સહારા દરવાજા આગળ સ્મિમેર હોસ્પિટલ...
કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી અને તેનો સમય તારીખ 01.01.2026 થી કરવાનો છે. આ બાબતે એક ઉચ્ચ કક્ષાના 22 જેટલા...
હમણાં બે દિવસથી ગુજરાતભરમાં વરસાદ અને પવને જે તારાજી સરજી છે અને તેમાં પણ આપણા વિસ્તારના વલસાડ, નવસારી, વાંસદા આસપાસનાં ગામોના ગરીબોના...
આઠમા ધોરણમાં ભણતો વિહાન પોતાના શર્ટના તૂટેલા ચાર બટન સાથે ઘરે આવ્યો. દાદાએ તરત જ કહ્યું, ‘‘કોની સાથે ઝઘડો કરીને આવ્યો છે?’’...
દિલ્હીમાં એક સેમિનાર દરમિયાન કેરાલાના નાણાંમંત્રી કે. એન. બાલગોપાલ અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર મલ્લુ, જેઓ GST કાઉન્સિલના સભ્ય છે, તેમણે...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 100 વર્ષ પહેલાં વિજયાદશમીના શુભ તહેવાર પર કરવામાં આવી હતી. આ યુગમાં, સંઘ એ શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો સદ્ગુણી...
છેલ્લા ઘણાં સમયથી આરબીઆઈ દ્વારા સતત રેપોરેટમાં વધારો કરવામાં આવી રહ્યો હતો. ફુગાવાને અંકુશમાં લેવાના નામે આ રેપોરેટ વધારવામાં આવી રહ્યો હતો....
લોકશાહીના ચાર મજબૂત સ્તંભો છે. જેના પર આ દેશ સરળતાથી ચાલી રહ્યો છે. ચારેય એકબીજાથી સ્વતંત્ર છે. દેશમાં મજબૂત અને સ્થિર વ્યવસ્થા...