વર્ષ ૧૯૦૫માં બંગભંગ ચળવળ દરમિયાન અંગ્રેજોએ વંદે માતરમનાં ગાન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં ૧૯૦૬ માં બારીસાલમાં હજારો દેશભક્તોએ અંગ્રેજોના લાઠીચાર્જ વચ્ચે...
પ્રત્યેકની સવાર સરસ જ હોય. પંખીઓને કોઈના પણ Good morning (ગુડ મોર્નિંગ) ના મેસેજ મળતા નથી, છતાં તેમની સવાર પણ ‘ટેસ્ટી’ જ...
ગુજરાતમાં શિક્ષણના નામે હવે માત્ર મનોરંજન છે. ધર્મમાં ચાલતા કર્મકાંડ બાબતે ગુજરાતી કવિ અખાના છપ્પાને સમજવો હોય તો ગુજરાતનું શિક્ષણજગત જુવો. મેડમ...
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ૧૯૪૭ના વિભાજન બાદથી જ વિવાદાસ્પદ રહ્યા છે. આ સંબંધો, ૨૦૨૫માં નવતર વિવાદોના સમંદરમાં ડૂબી ગયા છે. કાશ્મીર...
સમાચાર માધ્યમોમાં જોવાં મળેલાં આ મથાળાં ભલે ચીલા-ચાલુ લાગે પણ આ વખતે સાર્થક અને સચોટ છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતીનની આ...
ભારતમાં કેટલાંક મુખ્યમંત્રી એવાં છે કે જેની કોઈ જોડ નથી અને એમનો કોઈ તોડ નથી. કારણ કે એ ખુદ જડતોડમાં પારંગત છે....
પ્રખ્યાત બંગાળી લેખક બંકિમચંદ્ર ચેટર્જીએ 1875માં વંદે માતરમ લખ્યું હતું. પાછળથી, તેમણે આ ગીતને તેમની પ્રખ્યાત નવલકથા ‘આનંદ મઠ’માં શામેલ કર્યું. અંગ્રેજો...
એકલા ગુજરાતમાં ૩.૫ લાખથી વધુ સ્ટ્રીટ ડોગ હોવાનો અંદાજ છે. એકલા ગુજરાતમાં જ વર્ષે ૨૦૨૪માં કૂતરા કરડવાના ૪,૮૦,૪૨૭ કેસ નોંધાતા રાષ્ટ્રીય રોગ...
બેડરૂમથી બાથરૂમ સુધી જવાની મારી તાકાત નહિ, પણ શૈલીએ નેપાળના મહાદેવની બાધા રાખેલી. એટલા માટે કે, એનું પિયર જ નેપાળ..! જેથી બાધાને...
પ્રથમ સેમેસ્ટર પૂરું થયું . પ્રથમ સેમની પરીક્ષાઓ ચાલુ થઇ અને છતાં ગુજરાતની કોલેજોમાં પ્રથમ વર્ષમાં એડમીશન ચાલુ છે . છેલ્લા વર્ષો...