આને કુદરતની એક અજાયબી કહી શકાય, છે તો એ ખારા પાણીનું જળાશય, પણ એના વિશાળ વિસ્તારને કારણે એને ‘સમુદ્ર’ કહેવામાં આવે છે....
કોઈ પણ દેશમાં જીવનની ગુણવત્તાનો આધાર આરોગ્ય અને શિક્ષણ, એ બે મહત્ત્વના પરિબળો પર છે. તેમાં પણ શિક્ષણ અને તેના થકી ઉપલબ્ધ...
4 જુલાઇ 2015 એ ગુજરાતમાં વરસાદ નહોતો તો પણ વિના વરસાદે નર્મદાબંધ બીજી વાર છલકાયો. મધ્યપ્રદેશમાં સારા વરસાદના લીધે 2,07,195 ક્યુસેક પાણીની...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બધા દેશો પર ટેરિફ જાહેર કર્યા પછી વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા સાથે 7 એપ્રિલના રોજ ભારતીય બજારોને મોટો...
૧૮૬૯ માં પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મને આ વર્ષે એકસો પંચાવન વર્ષ પૂરાં થશે. જાણકારો માને છે કે ગાંધીજીના વિચારોને જીવનમાં...
ચીજ-અવસ્થા કે વ્યક્તિ, જ્યાં સુધી પાસે હોય ત્યાં સુધી કિંમત સમજાતી નથી. જ્યારે ઉકલી જાય કે હાથમાંથી છૂટી જાય ત્યારે જ એના...
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલ, ૨૦૨૫ના દિવસે એક નવા જ ટેરિફને જન્મ આપ્યો છે. અમેરિકન પ્રમુખના કહેવા મુજબ બીજા દેશો જે...
ભારતીય જાહેર ચર્ચામાં ‘નેશનલ મીડિયા’ જેટલો ગેરમાર્ગે દોરનારો કોઈ શબ્દ નથી. કારણ કે આ નેશનલ મીડિયા હેઠળ આવતાં અખબારો, સામયિકો અને ટી.વી.ચેનલો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ખાસ કરીને રાજકીય મોરચે, જે કંઈ પણ કરે છે, તેમાં ત્રણ મહત્ત્વપૂર્ણ, ફરજિયાત ઘટકો હોવાં જોઈએ – દિવસ,...
બિહારમાં આ વર્ષના અંતે ચૂંટણી થવાની છે અને એ માટે રાજકીય માથાપચ્ચી શરૂ થઇ છે. એનડીએ અને ઇન્ડિયા વિરુદ્ધ મુકાબલો થવાનો છે...