એક માણસ સંત પાસે આવ્યો અને તેમને પૂછવા લાગ્યો, ‘બાપજી, પ્રણામ. મારે કોઈ સમસ્યા નથી અને તમારી પાસેથી મારે કોઈ બહુ આધ્યાત્મિક...
સરકાર કેટલી સંવેદનશીલ છે તેનો આધાર તે પ્રજાના વાજબી પ્રશ્નો કેટલી જલ્દી સાંભળે છે તેના પર છે અને સરકારનું તંત્ર કેટલું કાર્યક્ષમ...
ફરી એક બજેટ અને ફરી ઘણી બધી ચર્ચા. સરકાર પાસેથી ખૂબ બધી અપેક્ષા અને પાછલાં કામોની આલોચના. નવી ઉદારીકરણ નીતિના દાયરામાં આર્થિક...
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાંની સાથે જ અમેરિકા ગેરકાયદે આવતાં લોકો પર કાયમી પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. આ પછી અમેરિકામાં ગેરકાયદેસર રીતે...
કેટલાક મુદ્દા એવા હોય છે કે જંપવાનું નામ લેતા નથી. સમયાંતરે તે ચર્ચામાં ઉછળતા રહે છે. આવો જ એક મુદ્દો ભોપાલના ગેસકાંડનો...
ભારત સરકારના ‘સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ’ દ્વારા પંજાબમાં 2013 થી 2022 સુધીમાં એક અભ્યાસ હાથ ધરાયો હતો. પંજાબનો અર્થ જ પાંચ નદીઓ...
આવતાં ૧૫ વર્ષ પછી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવાં ગુજરાતનાં મુખ્ય શહેરો મુંબઈ શહેર જેવાં ગીચ નહીં હોય, પ્રદૂષણના કેન્દ્રિત પ્રશ્નો નહીં...
26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં ભૂમિકા બદલ ભારતમાં વોન્ટેડ તહવ્વુર રાણા દ્વારા દાખલ કરાયેલી સમીક્ષા અરજીને યુએસ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. રાણાને...
જગજાહેર વાત છે કે, ‘મોનાલિસાનું’ચિત્ર બનાવનારા લિઓનાર્ડો દ વિન્ચીની ગણના વિશ્વના મહાનતમ ચિત્રકારોમાં થાય છે. બસ…ત્યારથી આ ‘મોનાલીસા’શબ્દ મગજે ચઢી ગયેલો. ત્યાર...
ગુજરાતમાં એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કર્યાના સમાચારથી વ્યથિત થવાયું. આત્મહત્યા માટે બે ત્રણ કારણો ચર્ચાય છે. પ્રાથમિક તારણ એ આવ્યું કે શાળાની ફી...