મણિપુરમાં શું બની રહ્યું છે એ ભારતની બાકીની પ્રજાને પૂરી ખબર નથી અને કદાચ ઇશાન રાજ્યોને બાદ કરતા અન્ય પ્રદેશોની પ્રજાને શું...
બંને ગૃહો ઓપરેશન સિંદૂર – કારણો અને પરિણામો પર ચર્ચા કરવા માટે તૈયાર હતા. અચાનક યુદ્ધવિરામ સહિત કેટલાંક સંદર્ભમાં ઘણા પ્રશ્નો ઊભા...
બિહારમાં વોટર વેરીફીકેશન ચાલી રહ્યું છે, ચૂંટણી પંચે નાગરિકતા ચકાસવા માટે જે પુરાવા માન્ય રાખ્યા છે તેમાં આધારકાર્ડ નથી. સુપ્રીમ કોર્ટમાં કેસ...
અર્થશાસ્ત્રના પાયાના અભ્યાસમાં ઉત્પાદનનાં સાધનને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. જમીન (એ સાથે જોડાયેલા બધા પ્રાકૃતિક સંસાધનો) મૂડી, શ્રમ અને ઉદ્યોગ સાહસિકતા....
આપણી પૃથ્વી પર પીવાલાયક પાણીના જથ્થાનું પ્રમાણ ઘણું ઓછું છે અને એમાં પણ આપણો દેશ પાણીની તકલીફવાળો દેશ છે. આટલી પ્રાથમિક વિગતો...
મહાન વિચારક એલ્વીન ટૉફલરનું એક ભવિષ્ય કથન એવું કહે છે કે, ‘આવતીકાલની દુનિયા માણસ નહીં પણ મગજ એટલે કે ટેક્નોલૉજી પર આધારિત...
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દ્વારા 21 જુલાઈના રોજ અચાનક રાજીનામાનું પગલું કેમ લેવામાં આવ્યું તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યસભા...
ભાષાએ વિકસાવેલ તર્કને વિજ્ઞાન જાણી જે તાર્કિક સિદ્ધાંત વિકસ્યા છે તેમાંનું એક ઉત્તમ ઉદાહરણ કર્મનો સિદ્ધાંત છે. સનાતન હિન્દુધર્મ, જૈન અને બૌદ્ધ...
માનસા દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં છ લોકોના મોત, 40 લોકો ઘાયલ થયા. આ ઘટના અફવાથી બની હતી. તાજેતરમાં જગન્નાથપુરીમાં બનેલી ઘટના અને...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક વ્યાપક વ્યૂહરચનાના ભાગ રૂપે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના શિક્ષણજગતમાં ગુણોત્સવ લાવ્યા હતા. વર્ષોથી સરકારી શિક્ષણવ્યવસ્થા માટે...