ભારતને આતંકવાદની સમસ્યા ખૂબ પીડે છે અને એટલે ઓપરેશન સિંદૂર કરવું પડ્યું, પાકિસ્તાનને પાઠ ભણાવવો પડ્યો. પણ દેશમાં નકસલવાદની સમસ્યા પણ ગંભીર...
ધર્મ, ધીરજ, સ્ત્રી અને મિત્રની ખરી કસોટી આપત્તિકાળમાં થાય છે. દેશ માટે આતંકવાદી હુમલો કે યુદ્ધની સ્થિતિ એ આપત્તિકાળ છે. નાગરિકોની ખરી...
સૌ પ્રથમ ઓપરેશન સિંદૂરનાં સૌ રક્ષાકર્મીઓને અંત:કરણપૂર્વક સલામ. હવે જ્યારે યુદ્ધવિરામની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે હવે સમય છે દેશની લોકશાહી પર...
સામાજિક વિકાસની વાત કરીએ તો ત્રણ પાયાના મુદ્દા રોટી, કપડાં અને મકાન ગણી શકાય. જરૂરિયાતના મૂળભૂત ક્રમાંકે આપણે જોઈએ તો સૌથી પહેલાં...
માનવની ઉત્ક્રાંતિ થતાં એટલે કે જમીન પર આવી ચડેલા એક જળચરમાંથી માનવનું વર્તમાન સ્વરૂપ પ્રાપ્ત કરતાં તેને કરોડો વર્ષ લાગ્યાં છે. પણ...
અખા ભગતે ગુજરાતનાં સંસ્કારપ્રિય લોકોને આજથી ૪૯૦ વર્ષ પહેલાં રણ જીતવાનું માહાત્મ્ય જણાવેલું. આમ છતાં વિદ્વજજનો ગુજરાતી ભાષામાં મૂળાક્ષર, જોડણી, દીર્ઘ સ્વર...
હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે: ભારતના જવાબી હુમલા કેમ રોકવામાં આવ્યા? પાકિસ્તાની લક્ષ્યો પર હવે હુમલાઓ કેમ કરવામાં આવી રહ્યા...
રાજનીતિમાં જે કોઈ મહત્ત્વની ઘટનાઓ ઘટતી હોય છે, તેમાં જાહેરમાં જે કામગીરી દેખાતી હોય છે તેના કરતાં પડદા પાછળ કોઈ અલગ જ...
આ વાત કબીર સાહેબની છે, મારા જેવા ફકીરની નથી એટલે તો નહાવાની વાત આવે ને, આજે પણ કોઈ ધર્મ પરિવર્તન માટે જેહાદી...
રાજ્ય પરીક્ષા બોર્ડના દસમા અને બારમાનાં પરિણામો આવી ગયાં છે. બારમા ધોરણમાં 93 ટકા અને દસમા ધોરણમાં 83 ટકા જેટલું ઊંચું પરિણામ...