પહેલાં વગર વિચાર્યે પ્રકૃતિનું યા પ્રાકૃતિક જીવોનું નિકંદન કાઢવું, પછી તેનું ભાન થતાં તેના પર નિયંત્રણ લાદીને સંવર્ધનના પ્રયાસ કરવા, અને એ...
તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવ્યાનાં ૫૦ વર્ષ પૂરાં થયા પછી બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો પર એક...
ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી શૈક્ષણિક નીતિને સાંકળી શાળા-મહાશાળામાં ભણતર માટે આધારભૂત બદલાવની જાહેરાત કરી છે. બાળ કેળવણીકાર ગિજુભાઈ...
પ્રેમ પણ વાયરસ જેવો છે યાર..? છોકરાને કપડાં ઈસ્ત્રી કરવા મોકલ્યો હોય તો ત્યાંથી પણ પ્રેમ વળગાડીને આવે..! ભરોસો નહિ..! દિલને છૂટું...
જહાઁ બસતી થી ખુશિયાં, આજ હૈ માતમ વહાંવક્ત લાયા થા બહારે, વક્ત લાયા હૈ ખિજાંકેટલું કડવું અને કઠોર સત્ય આ પંક્તિઓમાં છુપાયું...
જૂનની શરૂઆતમાં થોડા દિવસો માટે, કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે તેમની દૈનિક પોસ્ટ્સમાં Emergency@11 હેશટેગનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. દેખીતી રીતે...
ગુજરાતમાં દર વર્ષે જૂન માસમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાય છે. એની શરૂઆત નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ૨૦૦૩થી કરી હતી. મંત્રીઓ, અધિકારીઓ અને નેતાઓ આ...
આમ આદમી પાર્ટીના ટોચના નેતા અરવિંદ કેજરીવાલ સાથે કેવી રીતે વ્યવહાર કરવો? આ સૌથી ચિંતાજનક પ્રશ્ન છે જેનો સામનો હાલમાં વિરોધ પક્ષનું...
સ્વતંત્ર ભારતના સૌથી કાળા પ્રકરણ એવી કટોકટીની ઘોષણાને પચાસ વર્ષ થયાં. કહેવાય છે કે ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. એટલે કટોકટી દરમ્યાન શું...
24 જુલાઇ 1991ના દિવસે વડા પ્રધાન પી.વી. નરસિમ્હારાવની સરકારમાં નાણાંમંત્રીશ્રી ડો. મનમોહનસિંહ દ્વારા ભારતમાં ઉદાર આર્થિક નીતિની જાહેરાત થઇ. ઉદારીકરણની આ નીતિના...