ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી યુરિયા (નાઇટ્રોજનયુક્ત ખાતર) તેની ખાદ્ય સુરક્ષાનો પાયો છે. ભારત વિશ્વનો સૌથી મોટો યુરિયા વપરાશકાર અને આયાતકાર દેશ છે,...
૧૯૬૦ના દાયકાથી શરું થયેલ હરિયાળી ક્રાન્તિનાં કારણે ખેતીના મુખ્ય પાકોની ઉત્પાદકતામાં ૨૬થી ૩૦ ટકાનો વધારો થયો છે. ગુજરાત જેવા વ્યાપારી રાજ્યમાં પણ...
ઈરાનનું યુદ્ધ અત્યારે એક નિર્ણાયક વળાંક પર હોય તેવું લાગે છે, પરંતુ અહીંથી તે કઈ દિશામાં જશે તે એક કોયડો છે. કોઈ...
યુધ્ધનાં મંડાણ વિદેશમાં મંડાયાં ને તડાકો ત્રીજા ઘરે થયો. ગેસના બાટલાની તાણ ભારતને લાધી. વિદેશમાં બધું સળગ્યું ને અહીં રસોડે સળગતું હતું...
દેશનાં જાહેર માધ્યમોમાં અવારનવાર શિક્ષણના ભગવાકરણ કે હિંદુ વિચારધારા તરફ ઢાળવાના સમાચારો ચર્ચાયા કરે છે પણ આપણે ત્યાં શિક્ષણનું ભગવાકરણ કે ડાબેરીકરણની...
૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલા કરવામાં આવ્યા, ત્યારે અનેક વિશ્લેષકોએ એવું જાહેર કરી દીધું કે...
મહાન સમાજશાસ્ત્રી આન્દ્રે બેતેઇલ, જેમનું તાજેતરમાં નિધન થયું છે, તેમણે એક વાર મને પત્રમાં લખ્યું હતું: ‘‘તમારે માનવીય બાબતોના વ્યવહારમાં ‘બુરાઈ’ અથવા...
“આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તે નફરતથી ભરેલું છે. કરુણતા એ છે કે હવે દેશમાં નફરત ઊંડે સુધી જડ ઘાલી ગઇ છે....
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરળ અને પુડુચેરી….પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે. આ પાંચ રાજ્યોમાં ત્રણ મોટાં રાજ્યો બંગાળ , તામિલનાડુ...