મિથિલા નગરીનો એક ગરીબ શુદ્ર અયોધ્યામાં રહેવા આવ્યો. તે મા સીતા અને ભગવાન રામનો પરમ ભક્ત હતો. તે શ્રી રામજીનાં મંદિરોમાં દર્શન...
ઇરાન પર ઇઝરાયેલ અને અમેરિકાના હુમલાનો મુખ્ય હેતુ ઇરાનમાં સત્તાપરિવર્તન કરાવીને પોતાની કઠપૂતળી જેવી સરકારની સ્થાપના કરવાનો હતો. યુદ્ધના પહેલા દિવસે જ...
એક રાજા હતા. તેમણે એક મોટો સુંદર બગીચો બનાવ્યો. બગીચામાં સત્ય, પ્રેમ, ઈમાનદારી, જ્ઞાન, ભક્તિ, કરુણા, દયા વગેરે ઘણા છોડ ઊગાડ્યા. રાજા...
સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત, મસ્કત વગેરે ગલ્ફના દેશો પરંપરાગત રીતે અમેરિકાના આશ્રિત રહ્યા છે. અમેરિકા સાથે તેમણે પેટ્રોડોલરના...
લગભગ વીસ વર્ષ સુધી બિહારના મુખ્ય મંત્રીપદ પર ચીટકી રહ્યા પછી નીતીશકુમારે રાજીનામું આપ્યું તેનું કારણ પડદા પાછળ બની ગયેલી કેટલીક ઘટનાઓ...
સવારે દસ વાગ્યા સુધી સૂતી રહેનાર રિયા આજે છ વાગ્યે ઊઠી ગઈ.… ચા બનાવી ફૂલ છોડને પાણી પાયું. દરવાજા પાસે પડેલું છાપું...
ભાજપ માટે કહેવાય છે કે જે રાજ્યમાં તેની સરકાર બને ત્યાં તે પહેલો ભોગ વિરોધીઓનો લે છે અને બીજો ભોગ પોતાના સહયોગીઓનો...
વિધાનસભામાં બહુમતી ધરાવ્યા વિના પણ મુખ્ય મંત્રીની ખુરશી પર સૌથી લાંબા સમય સુધી ચીટકી રહેવાનો રેકોર્ડ નીતીશકુમારના નામે છે, પણ હવે તેનો...
આદિ શંકરાચાર્યજી ધર્મશાસ્ત્રના ગહન અભ્યાસુ હતા. તેઓ જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિ સમ હતા. દરેક જણ પોતાના મનના પ્રશ્નો અને જિજ્ઞાસાના સમાધાન માટે તેમની...
સનાતન ધર્મ તરીકે ઓળખાતા ધર્મમાં શંકરાચાર્યનું સ્થાન બહુ અદકેરું છે. આદિ શંકરાચાર્યે યુવાન વયમાં ભારતભરમાં ફરીને વૈદિક ધર્મનો પ્રચાર કર્યો હતો અને...