સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત, મસ્કત વગેરે ગલ્ફના દેશો પરંપરાગત રીતે અમેરિકાના આશ્રિત રહ્યા છે. અમેરિકા સાથે તેમણે પેટ્રોડોલરના...
લગભગ વીસ વર્ષ સુધી બિહારના મુખ્ય મંત્રીપદ પર ચીટકી રહ્યા પછી નીતીશકુમારે રાજીનામું આપ્યું તેનું કારણ પડદા પાછળ બની ગયેલી કેટલીક ઘટનાઓ...
સવારે દસ વાગ્યા સુધી સૂતી રહેનાર રિયા આજે છ વાગ્યે ઊઠી ગઈ.… ચા બનાવી ફૂલ છોડને પાણી પાયું. દરવાજા પાસે પડેલું છાપું...
ભાજપ માટે કહેવાય છે કે જે રાજ્યમાં તેની સરકાર બને ત્યાં તે પહેલો ભોગ વિરોધીઓનો લે છે અને બીજો ભોગ પોતાના સહયોગીઓનો...
વિધાનસભામાં બહુમતી ધરાવ્યા વિના પણ મુખ્ય મંત્રીની ખુરશી પર સૌથી લાંબા સમય સુધી ચીટકી રહેવાનો રેકોર્ડ નીતીશકુમારના નામે છે, પણ હવે તેનો...
આદિ શંકરાચાર્યજી ધર્મશાસ્ત્રના ગહન અભ્યાસુ હતા. તેઓ જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિ સમ હતા. દરેક જણ પોતાના મનના પ્રશ્નો અને જિજ્ઞાસાના સમાધાન માટે તેમની...
સનાતન ધર્મ તરીકે ઓળખાતા ધર્મમાં શંકરાચાર્યનું સ્થાન બહુ અદકેરું છે. આદિ શંકરાચાર્યે યુવાન વયમાં ભારતભરમાં ફરીને વૈદિક ધર્મનો પ્રચાર કર્યો હતો અને...
નગરના ચોકમાં એક ઘટાદાર વૃક્ષ હતું, જેની શીતળ છાયામાં બેસીને મુસાફરો આરામ કરતાં, ગપસપ કરતાં અને પોતાનો થાક દૂર કરતાં. ગરમીની મોસમ...
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની બે દિવસીય મુલાકાતના પહેલા દિવસે ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરી. બુધવારે જેરુસલેમ પહોંચેલા નરેન્દ્ર મોદી નેસેટને સંબોધિત...
સ્વર્ગ ક્યારે જવાય? પ્રસિદ્ધ જ્ઞાની સંત શ્રી નરેન્દ્ર દેવના પ્રિય શિષ્ય નું નામ શ્રીનાથ હતું. ગુરુ સંતશ્રી નરેન્દ્ર દેવને પોતાના શિષ્ય પર...