પીપોદરા ગામ સુરત જિલ્લા અને માંગરોળ તાલુકામાં 20 વર્ષ પહેલાં સામાન્ય સ્થાન ધરાવતું હતું. પરંતુ ઔદ્યોગિક એકમની સ્થાપના થતાં અહીં 2000 જેટલી...
આશ્રમમાં એક શિષ્યને તે ગમેતેટલું વાંચે કઈ યાદ રહેતું ન હતું.અને ગુરુજી સતત વાંચન પર ભાર મુકતા ગુરુજી કહેતા કે તમારે રોજ...
ભારતમાં લોકો પ્રદૂષણની પરવા શા માટે નથી કરતા?’- આ સવાલ જેટલો સામાન્ય લાગે છે તેટલો જ જટિલ છે. તાજેતરમાં દિવાળી દરમિયાન દિલ્હીમાં...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બહુપ્રતીક્ષિત મુલાકાત થઈ ગઈ. બંને નેતાઓ દક્ષિણ કોરિયાના બુસાનમાં મળ્યા. બંને નેતાઓએ...
ડાયોજનીજ યુનાનના જ્ઞાની ચિંતક હતા.તેમણે બધી જ મોહમાયા છોડી દીધી હતી …બધાં સ્નેહી સ્વજનો સાથેનો સંબંધ પણ છોડી દીધો હતો. તેઓ કહેતા...
આપણું સરકારી તંત્ર એટલું જડ અને સંવેદનહીન થઈ ગયું છે કે તેમાંથી હક્ના રૂપિયા કઢાવવા હોય તો પણ નવનેજાં પાણી ઊતરી જાય...
રામાયણમાં યુદ્ધ બાદ વિભીષણ લંકાના રાજા બન્યા. વિભીષણના રાજ્યાભિષેક બાદ સાંજે સુગ્રીવે વિભીષણની ગેરહાજરીમાં ભગવાન શ્રી રામની પાસે નમન કરી પૂછ્યું, ‘પ્રભુ,...
વાયુ-પ્રદૂષણનો સામનો કરી રહેલી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવાના હેતુથી મંગળવારે કૃત્રિમ વરસાદ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ૩.૨૧ કરોડ...
ભગવાનના પરમ ભક્ત વૃદ્ધ બા. જીવન આખું હરિસેવા કરી અને સતત પ્રભુનું નામસ્મરણ. તેમનો અંતિમ સમય આવ્યો ત્યારે સ્વયં યમરાજ પોતે તેમના...
દેશના સૌથી મોટાં ઉદ્યોગગૃહોમાંના એકમાં વિવાદ છેડાય અને તેના સમાધાન માટે કેન્દ્રિય મંત્રી સુધી વાત જાય ત્યારે શંકા એ જાય કે હવે...