પાકિસ્તાન સતત આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની શાંતિમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતના લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી અને...
દુનિયાના બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય તે દરમિયાન યુદ્ધવિરામ એ સમગ્ર વિશ્વ અને બંને દેશો માટે સારી વાત છે. પરંતુ...
મંગળ-બુધવારની રાત્રીએ ભારતે કરેલા પ્રચંડ હવાઈ હુમલા-ઓપરેશન સિંદૂરને વિશ્વભરના મીડીયાએ વ્યાપક અહેવાલો આપ્યા.અમેરિકાનું અંગ્રેજી અખબારે તો ઓપરેશન સિંદૂરને ભારત-પાકિસ્તાન વચ્ચેની તીવ્ર તનાતની...
ડૉ.જે.એમ. નાયકે એમના ચર્ચાપત્રમાં “આજના યુવાનોના મોબાઇલના વળગણ” (એડીક્શન) અંગે સાચુ જ કહ્યુ છે કે મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા યુવાનોને આ પ્રકારના...
આજે ભારતીય મીડિયાની વિશ્વસનીયતા નિયતા કેટલી છે? છેલ્લા થોડા વર્ષોમાં એનો ગ્રાફ સતત ઉતરતો જ જાય છે. એક જમાનો હતો દૂરદર્શન પર...
પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી. પરંતુ શનિવાર 10/5/2025 ના રોજ અમેરિકાની મધ્યસ્થીથી સીઝફાયર કરવા ભારત...
વર્તમાન વડાપ્રધાને આપણને છેક 2014 ચૂંટણી સભાઓમાં અચ્છે દિનનું વચન આપેલ હતું. હવે અચ્છે દિન આવી ગયા છે. કેમ કે સરકારી કર્મચારીઓને...
ઓપરેશન ‘સિંદુર’ના નિર્માતા ભારતના જાંબાઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કમાલ દેશ સહિત દુનિયાના દેશોએ નિહાળીછે. બેશક એમાં જયહિન્દની સેનાને ગર્વ સાથે સલામ આપવી...
નિ:સ્વાર્થ સ્નેહનું ઝરણું એટલે માતા. વિશ્વના પ્રત્યેક સજીવનું અસ્તિત્વ માતાને આભારી હોય છે. માતાનો સ્નેહ સંતાનો પ્રત્યે આજીવન વહેતો રહે છે. વિશ્વ...
NEET 650થી વધુ માર્ક આપવાનું કૌભાંડ તેમાં દલાલી મોટે ભાગે વધારાના વર્ગ ચલાવતી સંસ્થાઓ પોતાનો નફો રળી ખાવા માટે જ હોય છે....