ગુજરાતમિત્રના નિવૃત્ત વરિષ્ઠ પત્રકાર શ્રી નરેન્દ્રભાઈ જોષીના નિધનના સમાચાર જાણી ખુબ વ્યથા પેદા થવા પામી. તેઓ ખૂબ અભ્યાસુ પત્રકાર હતા અને ચર્ચાપત્રી...
કોલેજોના નવા શૈક્ષણિક વર્ષ 2025–26 નો પ્રારંભ થઈ ગયો છે. યુનિવર્સિટીઓ દ્વારા નવા વર્ષનું કેલેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. જ્યારથી સેમેસ્ટર...
સિટીબસમાં પેસેન્જર વગર ટિકીટે પકડાશે તો પેસેન્જરને દંડ થશે. તે અનુસંધાને વાત કરીએ તો બી.આર.ટી.એસ.બસમાં સ્ટેશન પર ટિકિટ લેવાની વ્યવસ્થા હોય છે...
આપણાં ભારત દેશમાં સમયની કિંમત નથી એટલે વિદેશો કરતાં આપણો દેશ ઘણો પાછળ છે. વિદેશમાં તો બધું ટાઇમ ટુ ટાઇમ ચાલે છે....
આજના ડિજિટલ યુગમાં, સંસ્કૃતિનું રૂપાંતર એક અનોખો વિષય છે, જેની ચર્ચા ભાગ્યે જ થાય છે. ગુજરાતી સંસ્કૃતિ, જે પોતાના રંગબેરંગી તહેવારો, લોકનૃત્યો...
૨૧ મી જૂન આવે એટલે યોગ-પ્રાણાયામ યાદ આવે. યોગ નિયમિત ન થઈ શકે તો ક્યારેક કરી લેવા જોઈએ ફાયદા તો છે જ....
સુરતનું ૧૬૨ વરસ જુનુ છાપું ‘ગુજરાત મિત્ર’ના વરિષ્ઠ પત્રકાર(નિવૃત્ત) શ્રી નરેન્દ્રભાઈ જોષીનું નિધન થયું. પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે તેવી વાચકો...
21મી જૂનનો દિન ભૌગોલિક દૃષ્ટિએ ખાસ છે. 21મી જુને આપણા ઉંમર ગોળાર્ધના વિસ્તારોમાં આવેલા કર્કવૃત્ત ઉપર એટલે કે 23.05 ડીગ્રી ઉત્તર આક્ષાંશ...
તાજેતરમાં ‘ગુજરાતમિત્ર’ અખબારના જાણીતા પત્રકાર શ્રી નરેન્દ્ર જોષીનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું. મિલનસાર સ્વભાવના જોષી રમૂજી વૃત્તિ ધરાવતા હતા. જેને મિત્ર...
આમ તો વિમાન અકસ્માતની ટકાવારી અન્ય અકસ્માતો કરતા ઓછી હોય છે પરંતુ જ્યારે વિમાન અકસ્માત થાય ત્યારે બીજા અકસ્માત કરતાં એની ભયાનકતા...