15મી ઓગસ્ટે ધ્વજવંદન દરમ્યાન મોદીજીએ જનતાને તહેવારો અને દિવાળી માટે ભેટ આપવાની જાહેરાત કરી હતી. એના ફળસ્વરૂપ જીએસટીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા....
પહેલા બાળકોને શાળામાં શિક્ષકો ઠપકો આપતા કે સજા આપતા તો વાલીઓ શિક્ષકોને કઈ કહેતા નહી ઊલટું ઘરે ખબર પડે તો વાલી બીજી...
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બનેલી બીભત્સ અને નૃશંસ ઘટનાઓ સમગ્ર સમાજને હચમચાવી નાખે છે. પ્રશ્ન ઉઠે છે – આવું ગુજરાત કોણે બનાવ્યું?...
ખરેખર આજદિન સુધીમાં દારૂના નશાને કારણે કેટલાંય કુળનું સત્યાનાશ વળી ગયું છે. દુ:ખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં નશાબંધી સરિયામ નિષ્ફળ...
‘સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ’ નવરાત્રીમાં માતાજીના ગરબા ગવાય તે પહેલાં માતાજીની માટલી મુકાય ત્યાં સાથિયા પુરવામાં આવે છે. સુરતમાં જૂના...
વડીલોનું પ્રમાણ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં ધ્યાન માંગી લેતી સમસ્યા છે. વડીલોમાં રહેલી પરિપકવતા, અનુભવસમૃધ્ધિ, ડહાપણ વિપુલ પ્રમાણમાં જોવા...
ભારત ઋષિ મુનીઓનો, પ્રમાણિક, સ્વચ્છ દેશ, કહેવાતો આજે 21મી સદીમાં સાવ ઉલ્ટુ ચક્કર ફરે છે. માનવજીવન, પશુપંખીને પીવાનું ચોખ્ખુ પાણી પણ દુર્લભ...
જીવનમાં તંદુરસ્ત રહેવું સૌ કોઇને ગમતું હોય છે. આ તંદુરસ્તી શારીરિક ક્ષમતા તો ખરી જ પણ સાથે માનસિક રીતે મજબૂત રહેવાય એ...
સંસાર અસાર છે અને વૈરાગ્યમાં જ પ્રભુભક્તિ થઈ શકે એમ માની ઘણી વ્યક્તિઓ સંસારત્યાગ કરી સાધુ-સંત થવાને માર્ગે પ્રયાણ કરે છે. ક્યારેક...
કપાસ અને ગુજરાતનો સંબંધ બહુ ઘનિષ્ઠ છે. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું એટલી બધી કોટન મિલો અમદાવાદમાં હતી. ગુજરાતમાં કપાસની ખેતી હવે પ્રમાણમાં...