દરેક જ્ઞાતિનાં લોકોએ પોતાનાં પૂર્વજો પહેલાં કયાં વસતા હતા, કેવી રીતે રહેતા હતા, તેઓની આજીવિકા શું હતી, તેની જાણકારી રાખવી જોઈએ, જેથી...
હમણાં સમાચાર હતા કે : “ લખનૌમાં ગરમીના કારણે ટ્રેનનો ટ્રેક પીગળી ગયો.” ખરેખર વૈજ્ઞાનિક રીતે આ સમાચાર ભૂલ ભરેલા ગણી શકાય....
રોજ રોજ લોકો સવારે કે સાંજે બાગમાં ચાલવા જતાં હોય છે. તેમાં જાતજાતનાં લોકો હોય છે જેમાં કેટલાંક લોકો ફકત ચાલવા, કસરત...
કેન્દ્ર સરકારે બે હજાર રૂપિયાની નોટ પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો અને 30મી સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં કોઈ પણ ખાતુ ન હોય તો...
પરિવારમાં પુત્ર લગ્નગ્રંથિથી બંધાય ત્યારે આપણા સમાજની પરંપરા મુજબ પુત્રવધૂ પાસેથી ગૃહકાર્યની અપેક્ષા વધુ રખાય છે! લગભગ તમામ માતા (સાસુ)ની માનસિકતા એવી...
1526 માં મંગોલિયાથી આવેલા બાબરે ભારત પર આક્રમણ કર્યું અને પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીને હરાવી મોગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. 1857 સુધી...
ઇંદિરા ગાંધીના રાજમાં રેડિયો પર ઇંદિરાજી છવાયાં હતાં. ઇંદિરાજીને ટક્કર મારે એ રીતે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છવાયા છે. અત્ર, તત્ર,...
21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે આખું વિશ્વ યોગ કરી સોશ્યલ મિડિયામાં છવાઈ જશે. ખરેખર આ ભાગદોડભરી જિંદગીમાં યોગનું મહત્ત્વ ફકત એક...
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાય મંદિરમાંથી આગામી તા.21-6-23 ને બુધવારના રોજ 251 મી રથયાત્રા પરંપરા પ્રમાણે નીકળવાની છે....
સુરતમાં છેલ્લાં બે ત્રણ વર્ષથી સોસાયટીઓમાં CC રોડ બનાવવાનો ક્રેઝ લાગ્યો છે. પરંતુ ઘણી સોસાયટીઓમાં CC રોડ બનાવતાં જુના રોડ કરતાં નવો...