ભારતમાં આઝાદી સંપન્નતાને આઠ દાયકા થવા જઈ રહ્યા છે, પણ હજી આઝાદી અપૂર્ણ છે, રજવાડી પદો ચાલતા રહ્યાં છે. ભારતમાં તેનાં રાજ્યો...
સનાતન હિન્દુ ધર્મના આચાર્યશ્રીઓએ હવે જૂનવાણી વિચારધારા અને જડતા છોડી ધર્મને બચાવવા તંદુરસ્ત વિચારધારા અપનાવવી જોઈએ.(1) મૂળ ભગવાનનાં મંદિરો બનાવવાના બદલે ભક્તોના...
સુરતના વેડ વિસ્તારમાં ફૂલવાડી પાસે આવેલા પુરાણા ભરીમાતાના મંદિરની મહિમા અપરંપાર છે. અસલ સુરતીલાલા આ માટે આ મંદિર આસ્થાનુ અંક તીર્થસ્થાન સમાનબની...
સુપ્રીમ કોર્ટે શિક્ષકોની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ટિપ્પણી કરતા જણાવ્યું કે જો સમાજમાં શિક્ષકોને સન્માનજનક પગાર મળી રહ્યો નહીં હોય તો ગુરુ...
દિવાળી નજદીક આવતા અનોખી ચહલપહેલ જોવા મળી રહી છે. સોનાચાંદી બજાર ભડકે બળી રહ્યું છે . આ બધામાં નાની કિંમતની ચલણની નોટ...
આ સબરસ લઇ લો સબરસ. આ બેસતા વરસનું સબરસ. આ બરકતી સબરસ. ગલીમાં સબરસની લારી લઇને આવનાર ભાઇનો આ અવાજ હજુ આજે...
હાલમાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઇ હુમલામાં ત્રણ ક્રિકેટરના મોત થઇ ગયા છે. આ મામલાએ સમગ્ર વિશ્વનું બંને દેશો વચ્ચે લાંબાસમયથી ચાલતા...
આજે ત્રીસ-ચાલીસ વર્ષ બાદ ભાજપના જ હાલના કોઈ મંત્રી વડાપ્રધાન-નરેન્દ્ર મોદીના નિર્ણયો ભૂલભર્યા જણાવે અને ફાઈલો પરના અલગ અલગ અભિપ્રાયો પર આધાર...
રતિલાલ’અનિલ’ નાં ચાંદરણામાં જીવનની ગહનતા સમાય જાય છે. એમના ચાંદરણા મિતભાષી શૈલીમાં કંડારાયેલી વ્યંગ કણિકાઓ જ નહી. પરંતુ સાંપ્રાત સામાજિક જન જીવનનું...
આજકાલ લોકો ખરીદી કરતી વેળા ભાવ-તાલ બાબતે રકઝક કરતા હોય છે. પરંતુ ખાણી-પીણીમાં બેફામ પૈસા ઉડાવે છે. ત્યાં મોંઘવારી નથી નડતી. હાલમાં...