ટી. વી. ચેનલો 24 કલાક સમાચાર અને બીજા પ્રોગ્રામ ટેલીકાસ્ટ કરે છે, તો પણ એક ચેનલ એક મિનિટમાં પચાસ ખબર બતાડે તો...
પાડોશી બાંગ્લા દેશમાં અનામત મુદ્દે ભયંકર તોફાનો થયાં. નોબેલવિજેતા મોહંમદ યુનુસે દેશની વચગાળાની સરકારના વડા તરીકે સત્તા સંભાળી લીધી છે. બાંગ્લા દેશી...
જાહેર સભા, કાર્યક્રમને અંતે આભારવિધિની રસમ છે, જેમાં હાજર રહેનાર, મદદરૂપ થનાર અને દાતાઓની નોંધ સાથે આભાર વ્યક્ત કરવામાં આવે છે. અવશ્ય...
કાવડયાત્રા એ સદીઓ જૂની પરંપરા છે. દૂર દૂરથી યાત્રીઓ હરિદ્વાર આવે અને પવિત્ર ગંગાજળ ઘડાઓમાં ભરીને કાવડ ખભા પર ઊંચકીને પગપાળા પરત...
આઝાદ ભારતમાં વસતા સૌ નાગરિકો ભારતીય હોવાનું ગર્વ રાખવું જોઇએ. અંગ્રેજોની ગુલામીમાંથી આપણાં લડવૈયાઓ મહાત્મા ગાંધીજી-સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરૂ, સુભાષચંદ્ર બોઝ,...
દિલ્હીમાં યુપીએસસીના કોચીંગ સેન્ટરમાં દુર્ઘટના બની. આજકાલ જે દુર્ઘટનાઓ બને છે તેમાં નાના બાળકો અને યુવાનોનો ભોગ વધારે લેવાય છે. આ યુપીએસના...
એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે તે પૈકી ઓગણસાઠ ટકા અકસ્માતો વધારે ઝડપના કારણે...
આપણા દેશની મુખ્ય ઓળખ તો ખેતીપ્રધાન દેશ તરીકેની હતી જયારે આપણે આઝાદી મેળવી ત્યારે અને મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહેતી અને મુખ્ય વ્યવસાય...
સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે. પણ ફલાઈટની કનેકટીવીટી શું જયાં છે ત્યાં જ ફકત બે ઇન્ટરનેશન ફલાઈટ અને ફુલ 30 ફલાઈટ...
‘જય હિન્દ’ શબ્દનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ‘જય હિન્દ’ શબ્દના પ્રયોજક એક મુસ્લિમ સૈયદ આબિદ હસન સફરાની(1911-1984) હતા. તેઓ સુભાષચંદ્ર બોઝના...