ભારતમાં પ્રજાજનોની સુખાકારી રહે જે માટે ઘણી બધી મલ્ટી સ્પેશીઆલીટી હોસ્પિટલો કાર્યરત છે, જે વ્યક્તિની માંદગી/ઓપરેશન માટે મદદરૂપ બની, વ્યક્તિને સારી તંદુરસ્તી...
હમણાં બે દિવસ પહેલાં ગુજ.મિત્રમાં સમાચાર વાંચ્યા કે ગુજરાત સરકારની આર્થિક સહાયને કારણે છેલ્લાં સાત વર્ષમાં હજારો કન્યાઓ એમ.બી.બી.એસ. નો અભ્યાસ પૂર્ણ...
એક દિવસ કાળઝાળ ગરમીના દિવસોમાં જૈન મહારાજ સાહેબ ખુલ્લા પગે એક જગ્યાએથી ચાલીને બીજી જગ્યાએ જતા હતા.બહુ ગરમી હતી એટલે મોટા ભાગે...
બેંગ્લોરના એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી, એ મુદ્દો હમણાં ચર્ચામાં છે. આવી ઘટનાઓ આધુનિક જમાનાની દેન છે. જુના જમાનામાં...
ગતિવાળા ચક્રને થંભાવવા પડે, ચાલુ હોય તેને રોકવા એટલે કે કોઈ પણ વાહન કે ચક્રો અથવા યંત્રોની ગતિ થંભાવી દેવા માટેની કળ...
પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ આઝાદીના લડવૈયા, કાયમ ખાદીનાં વસ્ત્રો પહેરતા હતા. લડાયક મહિલાઓ પણ ખાદીની સાડી પહેરતી હતી. આમ...
રામ, બુદ્ધ અથવા મહાવીરને ઉપરથી ઓઢી શકાતા નથી. જે ઓઢે છે તેના વ્યક્તિત્વમાં નથી હોતું. સંગીત, ન સ્વતંત્રતા, ન સૌંદર્ય કે ન...
તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૪ના ‘ગુજરાતમિત્ર’માં હેતા ભૂષણની અત્યંત લોકપ્રિય કટાર ‘ચાર્જિંગ પોઇન્ટ’માં બેસ્ટ ગીફ્ટ વિશે જે લેખ આવ્યો છે તે અત્યંત નોંધનીય છે....
ભારતના પ્રયાસ થકી યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 ડિસેમ્બરને વર્લ્ડ મેડીટેશન ડે અર્થાત્ વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે કે જે...
આપણા દેશમાં લગભગ દર પાંચ કે છ મહિનામાં કોઈ પણ રાજ્યમાં ચૂંટણી આવતી રહે છે. ચૂંટણીમાં દરેક પક્ષો મફતમાં અનાજ કે માસિક...