જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ સતત નવા વળાંક લઈ રહી છે. અહીં પહેલગામની બૈસરન ખીણમાં ગઈ તા. 22 એપ્રિલના...
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. કેસની બીજી સુનાવણી કોર્ટમાં થઈ. કોર્ટે આ કેસમાં...
આજે શુક્રવારે સવારે ભારે વરસાદને કારણે દિલ્હીમાં એક દુ:ખદ ઘટના બની છે. એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેના યુપીના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે પર પોતાની તાકાત બતાવી રહી છે. 3.5...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેરળમાં વિઝિનજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આજના કાર્યક્રમથી ઘણા...
ગઈ તા. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો થયો હતો. ઘટનાના આટલા દિવસો વીતી ગયા બાદ પણ હજુ સુધી હુમલાખોર...
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આજે સવારે હવામાન બદલાયું. ભારે વાવાઝોડા અને વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. વરસાદથી દિલ્હી-એનસીઆરના લોકોને...
ઉત્તર પ્રદેશ અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ બૈજનાથ રાવતે ગુરુવારે સપા પ્રમુખ અખિલેશ યાદવ પર પ્રહારો કર્યા. કમિશને આ બાબતનું સ્વતઃ ધ્યાન...
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને આતંકવાદીઓના...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલ સહિત 26 નિઃશસ્ત્ર પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી....