ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે એક મોટો નિર્ણય લીધો છે. મુસાફરોને હવે સ્લીપર ક્લાસમાં બેડશીટ અને ઓશિકા પણ મળશે. દક્ષિણ રેલ્વેના ચેન્નાઈ...
ચૂંટણી પંચે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા માટેની સમયમર્યાદા એક અઠવાડિયા સુધી લંબાવી છે. પંચે શનિવારે જાહેરાત...
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે તા. 30 નવેમ્બરે એક મહત્વપૂર્ણ ઓપરેશન ચલાવીને ISI સાથે જોડાયેલા ત્રણથી વધુ આતંકવાદીઓને પકડી પાડ્યા છે. મળતી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તા. 30 નવેમ્બર રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 128મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે નવેમ્બરમાં...
શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ દિતવાહ વાવાઝોડું આજે તા. 30નવેમ્બર રવિવારની વહેલી સવારે તમિલનાડુના દરિયાકાંઠે પહોંચ્યું હતું. આ ચક્રવાતની અસરથી શ્રીલંકામાં પૂર...
દક્ષિણ દિલ્હીના તિગડી એક્સટેન્શન વિસ્તારમાં ગત રોજ શનિવારે સાંજે ચાર માળના એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. સૂત્રો અનુસાર આ ઘટનાએ ચાર...
ચક્રવાત દિત્વાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ થવાની ધારણા છે. હવામાન વિભાગે શનિવાર અને રવિવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ...
સમાજવાદી પાર્ટી (SP) ના પ્રમુખ અખિલેશ યાદવે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) અને ચૂંટણી પંચ પર મિલીભગતનો આરોપ લગાવતા શનિવારે દાવો કર્યો...
જમિયત ઉલેમા-એ-હિંદના વડા મૌલાના મહમૂદ મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં “જેહાદ” શબ્દ અંગે ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો પર નિરાશા વ્યક્ત કરી હતી. જમિયત...
યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ પર હલકી ગુણવત્તાવાળા ગાયનું ઘી વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે કોર્ટના આદેશ બાદ પતંજલિ...