22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી માળખા પર ચોકસાઈપૂર્વકનો હુમલો કર્યો. આ...
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. ભારતીય સશસ્ત્ર દળોએ મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 સ્થળોએ 21 આતંકવાદી...
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કર્યો છે....
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને એક મોટી એરસ્ટ્રાઈક હાથ ધરી હતી, જેમાં જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને ભારતના મોસ્ટ...
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે...
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો છે. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય...
બુધવારે વહેલી સવારે ભારતે ઓપરેશન સિંદૂર નામનું એક સંકલિત બહુ-શાખા લશ્કરી ઓપરેશન હાથ ધર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)...
ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલા કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો છે. પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત...