હરિયાણા અને મહારાષ્ટ્ર બાદ હવે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર મતદાર યાદી...
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને ગુરુવારે કહ્યું કે હિન્દીને બળજબરીથી લાદવામાં આવતા 100 વર્ષમાં 25 ઉત્તર ભારતીય ભાષાઓ લુપ્ત થઈ ગઈ. ગુરુવારે X...
મહાકુંભના સમાપન પછી પ્રયાગરાજ પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટી જાહેરાત કરી છે. મહાકુંભમાં રોકાયેલા ઉત્તર પ્રદેશના સફાઈ કર્મચારીઓને 10,000 રૂપિયાનું વધારાનું...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કોલકાતામાં કહ્યું કે ભાજપે નકલી મતો દ્વારા દિલ્હી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતી છે. ચૂંટણી પંચે...
45 દિવસ ચાલેલા મહાકુંભનું ગઈકાલે (26 ફેબ્રુઆરી) સમાપન થયું. જોકે આજે પણ મેળામાં ભક્તોની ભીડ જોવા મળી છે. લોકો સ્નાન માટે સંગમ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં યોજાતા ભવ્ય મહાકુંભ મેળા અંગે પોતાની વેબસાઇટ પર એક બ્લોગ શેર કર્યો છે. આ કાર્યક્રમને એકતાનો મહાકુંભ ગણાવતા...
દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા અને AAP ધારાસભ્ય આતિશીનો આજે વિધાનસભા પરિસરમાં તૈનાત પોલીસકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આતિશીએ પોલીસકર્મીઓને...
આજે ગુરુવારે તા. 27 ફેબ્રુઆરીએ કેબિનેટે વક્ફ સુધારા બિલને મંજૂરી આપી. JPC રિપોર્ટના આધારે તેને લીલી ઝંડી આપવામાં આવી છે. તેને સંસદના...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ વર્ષે યોજાયેલા મહાકુંભનો મહાશિવરાત્રિના દિવસે અંતિમ દિવસ હતો. મહાશિવરાત્રિના મહાસ્નાન સાથે મહાકુંભ સમાપ્ત થયો. છેલ્લા દિવસે દોઢ કરોડથી...
કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં દોષિત સાંસદો અને ધારાસભ્યો પર ચૂંટણી લડવા પર કાયમી પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર જવાબ આપ્યો...