કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર ત્રાસવાદી હુમલો: ૨૬નાં મોત, પહેલગામ ટાઉન નજીકના લોકપ્રિય પર્યટન સ્થળે આનંદ પ્રમોદ કરી રહેલા પર્યટકો પર ત્રાસવાદીઓ ત્રાટક્યા...
એક મહિલાએ કહ્યું કે મારો પતિ મુસ્લિમ નથી એ જાણીને તેને ગોળી મારી દીધી અમે ભેલપુરી ખાઇ રહ્યા હતા… અને તેણે મારા...
જો કે હેલિકોપ્ટરો આવે તે પહેલા સ્થાનિક લોકોએ કેટલાક ઘાયલોને ટટ્ટુઓ વડે સલામત સ્થળે ખસેડ્યા દક્ષિણ કાશ્મીરના આ ઘાસિયા મેદાન બૈસારનના આકાશને...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરન વિસ્તારમાં આજે બપોરે લગભગ 2:30 વાગ્યે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો. પહેલગામના બૈસરનમાં હુમલો થયો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 6 પ્રવાસીઓ ઘાયલ થયાના...
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે, 22 એપ્રિલના રોજ બહુપ્રતિક્ષિત સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2024 ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે....
મંગળવારે, દિલ્હી હાઈકોર્ટે રૂહ અફઝાને ‘શરબત જેહાદ’ કહેવા બદલ બાબા રામદેવને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે બાબા રામદેવનું નિવેદન અક્ષમ્ય છે...
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના નવા સંબોધનમાં કહ્યું છે કે બંધારણ વિશે કોઈ શંકા ન હોવી જોઈએ. બંધારણ કેવું હશે? આ અંગે અંતિમ...
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વકફ કાયદા વિરુદ્ધ ‘તહફુઝ-એ-ઓકાફ કોન્ફરન્સ’નું એક મોટું વિરોધ પ્રદર્શન...