દાહોદ: દાહોદમાં બેદરકારી રાખનારા આંગણવાડી કાર્યકર- તેડાગરને રૂ. ૨૦૩૬૧ નું રીકવરી ચલણ તેમજ પગાર કપાત કરવા જેવા શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા છે....
મલેકપુર : મહીસાગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ-સહાય જૂથોનું ચેક વિતરણ કાર્યક્રમ 42 પાટીદાર સમાજઘર લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરના...
વિરપુર: વિરપુર તાલુકાના ધાટડા ગામની પ્રાથમિક શાળા માટે સાત ખેડૂતોએ ભૂદાન કરી અનોખો દાખલો બેસાડ્યો છે. આ સાત ખેડૂતોની ભૂદાનના પગલે તેમનું...
સોજિત્રા : સોજીત્રા ખાતે મુખ્ય રાજમાર્ગ પૈકીના દબાણો હટાવવાની કવાયત ઘણા દિવસોથી ચાલતી હતી. અહીં દબાણો સ્વૈચ્છિક દૂર કરવા પાલિકાએ અલ્ટીમેટમ પણ...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં બોડાણા સ્ટેચ્યુથી લઈ ગાયત્રી મંદિર સુધીના માર્ગ પરની સ્ટ્રીટલાઈટો છેલ્લાં ઘણાં દિવસોથી બંધ હાલતમાં હોવાથી અંધારપટ છવાયો છે. જેને...
આણંદ : કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મંગળવારના રોજ સેન્ટ્રલ ડાયગ્નોસ્ટિક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂ.5.5 કરોડના ખર્ચે બનેલા આ સેન્ટરને શાંતાબહેન...
નડિયાદ: નડિયાદ પાલિકામાં વહેલી સવારે ઓટો વિભાગમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. આગ પર કાબુ...
વિરસદ : આણંદ જિલ્લાના સરકારી કર્મચારી ઠાકોર ગૃપ આયોજીત દ્રિતિય સ્નેહ મિલન સમારોહ બોરસદ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ...
આણંદ : રાજ્ય સરકાર દ્વારા રાતોરાત જંત્રી બે ગણા કરી દેવાનો નિર્ણય લેતા બિલ્ડર્સ ગ્રુપ ચોંકી ગયું છે અને આ નિર્ણયમાં યોગ્ય...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં સર્જનમાં ભારતીયતા વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજરૂપ વક્તવ્ય પુનરુત્થાન...