મુસ્લિમ સમાજના લોકોએ જ મોટેમોટેથી વાગતા લાઉડ સ્પીકરનો વિરોધ કર્યો (પ્રતિનિધિ) લુણાવાડા તા.20લુણાવાડામાં આવેલી મસ્જીદ – એ – મેહરૂનીસામાં મોટે મોટેથી વાગતા...
રાજપીપળા: રાજપીપળા નગરપાલિકાના શાસકોએ હરસિધ્ધિ માતાના મંદિર સામેથી લારી ગલ્લા હટાવતા ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા છે. રાજપીપળાના લારી ગલ્લાવાળાઓ સાથે રેલી...
(પ્રતિનિધિ) સંતરામપુર તા 10 એસીબી પંચમહાલ એકમ ગોધરાના નિયામક બી એમ પટેલના માર્ગદર્શન હેઠળ મહીસાગર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એમ તેજોત...
સંતરામપુર: કડાણા બંધનાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા તથા રાજસ્થાનનાં બજાજસાગર બંધ માંથી પાણી છોડાતા કડાણા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો...
પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનના આણંદ – ગોધરા સેક્શનના ઓડ – થાસરા સ્ટેશનો વચ્ચે ડબલિંગના નોન ઇન્ટરલોકીંગ કાર્યને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે...
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 11 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે. 1. ટ્રેન નંબર...
ભરૂચ,તા.8 સરકારે અગાઉ દરેક તાલુકા દીઠ ડાયાલીસીસ મશીન આપ્યા હતા.જેમાં વાલિયા તાલુકાને પણ આપતા તેની કામગીરી આઉટસોર્સિંગ પદ્ધતિ પ્રમાણે છેક એક કોંઢ...
ગોધરા મેશર. નદી કિનારે ખુલ્લા માં રમાતો હતો જુગાર પંચમહાલ જિલ્લાના વડુમથક ગોધરા ખાતે આજરોજ એસએમસી દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી....
નર્મદા નદીમા જળસ્તર વધતા ચાણોદના મલ્હાર રાવ ઘાટના કુલ 108 પગથિયાંમાથી માત્ર 52 જેટલા પગથિયાં પાણી માં ગરકાવ થવાના બાકી રહ્યા તંત્ર...