કાલોલ : પ સંખેડા નવાપુરા લીઝ ફળીયા ખાતે રહેતા આકાશભાઈ અર્જુનભાઈ બારીયા ઉ.વ. ૨૮ ગઇ તારીખ ૨૪ના રોજ સવારના દસેક વાગ્યે તેઓના...
કાલોલ : આગામી દિવસોમાં પવિત્ર નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે નવરાત્રીના દિવસોમાં માહોલ ખરાબ કરવા અને બહુમતી સમાજની લાગણી દુભાવતો, બહુમતી...
કાલોલ: ઘુસરના જાગૃત નાગરિક કરશનભાઈ નજરૂભાઈ રાઠવાએ પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને કાલોલ ના ઈ ટી.ડી.ઓ ને તા.૫/૮/૨૦૨૫ ના રોજ લેખિતમાં...
કાલોલ :;કાલોલ તાલુકાના મીરાપુરી ગામે સોમવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ, ત્યારે રાત્રિના સમયે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીના પાણીમાં ડુબી જવાથી...
કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં વરસાદની ધમાકેદાર શરૂઆતથી સમગ્ર વિસ્તારનું જનજીવન પ્રભાવિત થયું ** કાલોલ તા. ૩૧/૦૮/૨૦૨૫કાલોલ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં...
કાલોલ: કણેટીયા ગામેથી નાકાબંધી દરમ્યાન બોલેરો પીક અપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી કાલોલ પોલીસે પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો...
કાલોલ : ટીંબાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઇનોવેટીવ મુખ્ય શિક્ષક સતિષભાઈ પ્રજાપતિએ સતત 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવાઓ બદલ ગુજરાત ગૌરવ...
કાલોલ: સમગ્ર ગુજરાતના બાળકો સાથે યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા જૂથ સહકાર જેવા શ્રેષ્ઠ ગુણોનો વિકાસ...
કાલોલ: કાલોલ તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલી પીંગળી ગામે નવચેતન વિદ્યા કેળવણી મંડળ દ્વારા શ્રી નવચેતન વિદ્યા મંદિરની સ્થાપના શાળાના આદ્ય સ્થાપક સ્વ.અનસૂયા...
કાલોલ :;કાલોલ તાલુકાના કાલંત્રા નવીનગરીમાં શાંતાબેન કલ્પેશભાઇ રાઠવાને સાસરીયા દ્વારા ત્રાસ આપતા ઝાડ ઉપર પોતાની જાતે ગળે ફાંસો ખાઇ પોતાનુ જીવન ટૂંકાવ્યું...