રાજ્યમાં નવા 9,061 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 12 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્ય 95 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ...
આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજયમાં એક પણ દર્દીનું ઓક્સિજનના અભાવે મૃત્યું થયું નથી....
ગાંધીનગર : ગુજરાત પર આવી રહેલા સંભવિત તૌકતે વાવાઝોડાની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી...
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદ ( monsoon) પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના બેડી, હડમતિયા,...
દક્ષિણ અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશર સિસ્ટમ હવે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જેની અસર હેઠળ ગુજરાતમાં આગામી તા.૧૭ અને ૧૮મી મેના...
રાજ્યમાં કોરોનાની પકડ હવે ઢીલી થઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યા 10,000ની અંદર નોંધાયા છે. શુક્રવારે...
કોરોનાની ૨જી લહેરમાં કેસો વધી જતાં રાજ્ય સરકારે ધો-૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. જોકે, સરકાર ધો-૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન...
ગુજરાત મેડિકલ ટીચર્સ એસો.ના હોદ્દેદારો અને રાજ્ય સરકાર વચ્ચે ઉચ્ચકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં તબીબી શિક્ષકોની ૧૪ જેટલી માંગણીઓ પૈકી ૧૧...
‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા હવે કોરોનાની સંભવિત ૩જી લહેરની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે....
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. ગુરૂવારે નવા 10,742 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 15 મૃત્યુ સાથે રાજ્યમાં...