જૂનાગઢ: ગિરનાર પર આવેલ પવિત્ર અંબાજી મંદિરમાં દારુ અને નોનવેજની પાર્ટી થઈ હોવાનો એક વિડીયો વાઈરલ થતા આસ્થાળુઓમાં હડકંપ મચી ગયો હતો. વાઈરલ વિડીયોમાં કેટલાક લોકો કથિત રીતે...
જિલ્લા ભાજપ દ્વારા ૧૫ જેટલા અનુભવી અને વરિષ્ઠ નેતાઓની ‘વિશેષ આમંત્રિત સભ્યો’ તરીકે નિમણૂંક કરી આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા...
નગીનભાઈ વિરાભાઈ ભુનાતરનો મૃતદેહ થેરકા ગામ નજીક પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારે મળ્યો પ્રતિનિધિ, ઝાલોદ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સંદિગ્ધ પરિસ્થિતિમાં...
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે તબીબી સારવાર સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર...
ઇફકોના અધ્યક્ષ Dilip Sanghaniએ સુરતની મુલાકાત દરમિયાન રાજ્યમાં ઉભી થયેલી વેપારી ગેસની અછત અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે ગેસની હાલની...
ગેસના ભાવ વધારા અને નવી બુકિંગ નીતિથી ગ્રાહકો પરેશાનઘરેલુ ગેસમાં રૂ.55 અને કોમર્શિયલ ગેસમાં રૂ.100નો વધારો, કાળાબજારીની ચર્ચા(પ્રતિનિધિ) સંખેડા, તા.12:ઈરાન અને અમેરિકા...
ગાંધીનગર : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવતા કરોડો માઈભક્તોને વધુ સુવિધા આપવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઇલ એપ્લિકેશન...
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ભણતર મુદ્દે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચર્ચા દરમિયાન આડકતરી રીતે...
ગુજરાતના વાહનચાલકોએ છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ હાઈવે પર મુસાફરી માટે કેન્દ્ર સરકારને કુલ રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે. પરંતુ સામે...
ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લાખો મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે અમદાવાદ અને સુરત શહેરોમાં મેટ્રો સેવા વધુ...