‘એડવાન્સ ટેકનોલોજી’ અને ‘સ્કીલ બેઇઝ્ડ લર્નિંગ’ આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવશે, તેવું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી –...
રાજ્યમાં જિલ્લા કલેકટર કચેરીઓ તથા સચિવાલયમાં મહેસુલ વિભાગના અધિકારીઓ-કર્મચારી નોકરીએ મોડા આવી રહ્યા છે તેવી સતત ફરિયાદ મળી છે, તેના કારણે હવેથી...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના ક્રાંતિ સંગ્રામના ક્રાંતિવીર અને ગુજરાતના પંડિત પુત્ર શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૪મી જન્મતિથીએ ભાવસભર અંજલિ અર્પણ કરી હતી....
ગાંધીનગર મનપાની 11 વોર્ડમાં 44 બેઠકો પર રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે ભાજપ,...
રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 23 કેસ નોંધાયા હતા. જ્યારે હાલમાં રાજ્યમાં 180 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર...
મોરબીમાં ખોખરા હનુમાન ખાતે વેદ વિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ડે સીએમ નીતિન પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારંભમાં નીતિન પટેલે...
2004માં બાલાસિનોર ખાતે એનસીબી દ્વારા 40 કિલો ચરસની હેરાફેરીમાં કેસમાં પેરોલ દરમ્યાન ભાગી છૂટીને વડોદરામાં પાણીગેટ પોલીસ મથકની હદમાં એક નાની બાળકી...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુની 152મી જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના...
મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતિ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી ભંડાર ખાતેથી ખાદી ખરીદી કરી હતી....
આવતીકાલે તા.3જી ઓકટોબરના રોજ ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે નિર્ણાયક મતદાન યોજાનાર છે. ભાજપ માટે આ ચૂંટણી નવા નિમાયેલા સીએમ...