રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં 28 જિલ્લા અને...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ અને કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શાસન...
”પાંચ વર્ષ આપણી સરકારના” અંતર્ગત રાજ્ય સરકારના પાંચ વર્ષના સફળ શાસનની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને શુભકામનાઓ પાઠવતા કેન્દ્રીય...
રાજ્યભરમાં રેસિડેન્ટ ડોક્ટર્સ બોન્ડની શરતોમાં ફેરફારને લઇ હડતાળ પર ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા હડતાળ સમેટી લેવા તેમજ હોસ્ટેલ ખાલી કરી દેવા...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વિકાસ માટેનાં જે બીજ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. બીજી તરફ 2 મનપા અને 30 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી....
ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ વર્ચ્યુઅલ હાજરી આપશે અને ગાંધીનગરના...
રાજચમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની શકયતા બહુ જ નહીંવત છે, જેના પગલે ખેડૂતો ફરીથી ચિંતામાં મૂકાઈ ગયા છે. આ ઉપરાંત અત્યાર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ, સુરત મનપા, આણંદમાં 4-4, વડોદરા મનપામાં 3, જ્યારે...
સાબરકાંઠા જિલ્લા રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ અધિક્ષકની કચેરી હિંમતનગર ખાતે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ગુહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું...