પીઆઇ,મામલતદાર,ટીડીઓ,સરપંચ,તલાટી સહિતના કાફલા સાથે બાકી વેરાની દુકાનોને દસ દિવસનું અલ્ટીમેટમ. રાજ્ય સરકાર દ્વારા વ્યવસાયમેરો માફ કર્યો હોવાની વાત વેપારીઓ દ્વારા જણાવી છતાં...
સંજેલી: સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષ પહેલા થયેલા અપહરણના ગુનામાં ભોગ બનનારા ને આરોપી બંનેને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યા...