પહેલગામ આતંકવાદી હુમલા બાદ દાહોદમાં એલર્ટ: એસ ઓ જી અને એલ સી બી દ્વારા વિદેશી નાગરિકોની તપાસ, ચાર પાકિસ્તાની મહિલાઓની ઓળખ ૪૦થી...
: શહેરના વેપારીઓ-નાગરિકોએ એકતા દર્શાવી, આતંકવાદ સામે ભારત સરકાર પાસે કડક પગલાંની કરી માંગ દાહોદ તા.૨૮ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને દાહોદ...
દાહોદ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા ૨૬ જેટલા પર્યટકોને મોતને ઘાટ ઉતાર્યાના બનાવ બાદ એક્શનમાં આવેલો ભારત સરકાર દ્વારા દેશમાં રોકાયેલા પાકિસ્તાની...
સિંગવડ : રણધીપુર પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને સિંગવડના અમુક જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. દાહોદ...
દેવગઢ બારીઆ-ધાનપુરમાં અધૂરા કામો પૂર્ણ બતાવ્યા તપાસમાં મોટા માથાઓની સંડોવણી ખુલી શકે દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં...
સિંગવડ: સિંગવડ તાલુકાના સિંગવડ નગરમાં સ્ટેટ હાઇવેનો રસ્તો બનાવાયો છે. તેના ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવતા અવારનવાર એકસીડન્ટ થતા રહેતા હોવાના...
સિંગવડ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થોડા દિવસ પહેલા 27 જેટલા પ્રવાસીઓને આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. તેને લઈને પીપલોદ નગર ખાતે તમામ...
સિંગવડ : સિંગવડ તાલુકાના પાણીવેલા ગામે એક દીપડો બે દિવસથી ખાલી મૂકી રાખેલા નાળાની અંદરથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે...
સાંગા ફળિયામાં 63 મિલ્કતધારકોને ગેરકાયદેસર દબાણ દૂર કરવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ ! અગાઉ દબાણ દૂર કરવા કોર્ટની નોટિસ બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો...
સાંસદની સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે અતિ મહત્વની નકશા સાથેની સમીક્ષા મીટીંગ લીમખેડા વિશ્રામ ગૃહ ખાતે રાખવામાં આવી લીમખેડા: દાહોદને મહત્વનો જીલ્લો બનાવી...