હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં મુશ્કેલીમાં ફસાયેલા અભિનેતા અલ્લુ અર્જુનના પ્રશંસકો માટે સારા સમાચાર છે. કોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને નિયમિત જામીન આપ્યા...
બોલિવૂડના લોકપ્રિય ગાયક અરમાન મલિકે નવા વર્ષના બીજા દિવસે પોતાના ચાહકોને ખુશખબર આપી છે. અરમાન મલિકે લગ્ન કરી લીધા છે અને તેના...
સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુન સામેની કાર્યવાહી અંગે આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યું કે કાયદો બધા માટે સમાન છે અને...
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને શુક્રવારે પોતાનો જન્મદિવસ શાનદાર અંદાજમાં ઉજવ્યો. અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં ભાઈજાનનો ભવ્ય જન્મદિવસ ઉજવ્યો હતો. સલમાનના જન્મદિવસ નિમિત્તે...
ગયા વર્ષે વરુણની હીરો તરીકેની ‘બવાલ’ ફિલ્મ આવી હતી અને ત્યાર પછી તે ત્રણેક ફિલ્મોમાં નાની ભૂમિકામાં આવ્યો. ‘બેબી જ્હોન’ તેની આ...
હૈદરાબાદ પોલીસે મંગળવારે ‘પુષ્પા 2’ના અભિનેતા અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગના સંબંધમાં પૂછપરછ...
પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગ મામલે પોલીસે અલ્લુ અર્જુનની લગભગ 2 કલાક પૂછપરછ કરી હતી. પોલીસે અલ્લુ અર્જુનને પૂછ્યું કે શું તે...
ભારતીય સિનેમાના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા અને આર્ટ ફિલ્મોના જનક શ્યામ બેનેગલનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. તેમણે 90...
હૈદરાબાદમાં ઉસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર તોડફોડ કરી છે. પોલીસે આ કેસમાં 8 લોકોની ધરપકડ કરી છે. આ લોકો...
બરાબર 18 દિવસ પહેલા જ્યારે અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ ‘પુષ્પા 2’ રીલિઝ થઈ હતી, ત્યારે કોઈને ખબર નહોતી કે આ ફિલ્મ તે...