હવે ગામડાંના લોકો પણ પોતાની જૂની માન્યતાને નેવે મૂકી પોતાની બાળકીઓને શિક્ષિત કરી રહ્યા છે. ડેડિયાપાડાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં આવેલા મોહબી અને...
આમોદ તિલક મેદાન પાસેના સરકારી અનાજ ગોડાઉનમાં રજાના બે દિવસ દરમ્યાન અજાણ્યા તસ્કરો ઘૂસીને ખાંડ અને ઘઉંની કુલ 43 ગુણ કિંમત રૂ.25,300/-...
અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર નહેર નજીક સોલિડવેસ્ટનો મોટો જથ્થો પ્રમાણમાં મળી આવતા જીપીસીબીએ તપાસ હાથ ધરી છે. ઉમરવાડા રોડ પર નહેરની પાસે...
ભરૂચ જિલ્લાના પૂર્વભાગના વાલિયા તાલુકામાં ગુરૂવારે 12 કલાકમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં ચાર તાલુકાને બાદ પાંચ...
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હાલ નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમને મહત્તમ...
મહુવા તાલુકાની ૨૮ જેટલી પ્રાથમિક શાળાઓમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિનિયમ ૨૦૦૯ અમલમાં આવ્યાને વર્ષોના વહાણા વીત્યા બાદ પણ પાંચમું ધોરણ...
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં કક્વેલ દહેજ જીઆઈડીસીની વડદલા ખાતે વેલસ્પન કંપનીમાં કર્મચારીઓને પહેલા વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ અચાનક અંજાર અને ભોપાલ...
ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે પ્રમુખપદ હાંસલ કર્યું હોવાની કોર્ટમાં થયેલી રજૂઆતના કારણે કોર્ટે આ મામલે એ ડિવિઝન...
રાજપીપળા: નર્મદા જિલ્લાના (Narmada District) તિલકવાડા તાલુકાના રેંગણ ટેકરા ગામે 17 વર્ષીય સગીરાએ યુવકથી હેરાન થઈ ઝેરી દવા પી આપઘાત (Suicide) કર્યો...
વડદલા સ્થિત વેલ્સપન કંપનીએ અચાનક કામદારોની બદલી કરી દેતાં ભારે સુસવાટો મચી ગયો હતો. અગાઉ પણ કંપનીના 120 જેટલા અધિકારી કક્ષાના કર્મચારીઓની...