પચાસ વર્ષનાં સન્નારી પેટમાં દુખાવાની ફરિયાદ સાથે આવ્યાં. ‘ચોવીસ કલાકથી સખત દુખાવો થાય છે. જરા તાવ છે અને ઊલ્ટી જેવું લાગે છે...
વડાપ્રધાન વખતોવખત કહેતા રહે છે કે એમની સરકાર બિનજરૂરી કાયદાઓ રદ કરીને ટોપલીમાં પધરાવી રહી છે. જરીપુરાણા, નકામા કાયદાઓ રદ કરો તે...
માનવી પાપ કરે છે, ભૂલો કરે છે અને પસ્તાવો પણ કરે છે. આપણા લોકપ્રિય કવિ કલાપીએ કહ્યું છે: હા પસ્તાવો વિપુલ ઝરણું...
અમારી મિત્રમંડળીમાં ચર્ચા નીકળી: આદર્શ મહેમાન કેવો હોય? જે મહેમાન ઘરે જવાની તૈયારી કરે ત્યારે ઘરના સભ્યોની આંખમાં એક સામૂહિક વિનંતી પ્રગટે:...
ત્રણ વર્ષના સમયને પણ પૂછીશું કે બેટા છાતી એટલે શું? તો તરત તેની મેલીઘેલી પણ ડિઝાઇનર જરસી ઊંચી કરીને કહેશે કે જુઓ...
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ઇતિહાસ ઘણો રસપ્રદ અને બોધદાયક છે. એક જમાનામાં તેઓ ‘કાલીપરજ’ તરીકે ઓળખાતા અને જંગલો અને ડુંગરાઓમાં રહીને પશુ જેવું...
વિત્યાં થોડાં વર્ષોની વાત જુદી, બાકી આપણે ત્યાં કળાવિષયક લખાણો મર્યાદિત રીતે જ થયાં છે. રવિશંકર રાવલથી માંડી કંચનલાલ મામાવાળા સુધીના કળામર્મજ્ઞોએ...
હવે છરો- બંદૂક ધરીને લૂંટના જમાના ગયા. ઘરની દીવાલમાં બાકોરું પાડી ધાડ કોઈ પાડતું નથી. લુટારુ હવે સદેહે આવતા નથી- દેખાતા પણ...
માણસ અને બીજાં પ્રાણીઓ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે પ્રાણીઓ હસી શકતાં નથી.’—આવું ઘણી વાર વાંચવા-સાંભળવા મળે છે. પરંતુ ઘણાંખરાં ચિંતનાભાસી...
૨૦૧૨માં, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પાઠ્યપુસ્તકમાં પ્રકાશિત થયેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને પંડિત...