શણગાર કરવો કઈ સ્ત્રીને ન ગમે, અને પોતાને શણગારવામાં આજની નારીઓ કોઈ પણ બાંધ છોડ કરવાં તૈયાર નથી અને એમાં પણ તેઓ...
આજે આપણે જિંદગીની કોઈપણ પળને આંગળીના એક જ ટેરવાં દ્વારા કેદ કરી શકીએ છીએ, કારણ કે આપણી પાસે છે મોબાઈલ જેવું હાથવગું...
રિલાયન્સ જીયોએ (Reliance Jio) મોટા પ્રમાણમાં પોતાના સબસ્ક્રાઈબર્સ ગુમાવી દીધા છે. જ્યારે બીએસએનએલ (BSNL) અને એરટેલે વધુ ગ્રાહકો મેળવ્યા છે. જોકે ટ્રાઈના...
એક પ્રેમદાયી મા તરીકે પ્રખ્યાત સાધ્વીજી હતાં.તેઓ પોતાના ઉપદેશમાં રોજ પ્રેમ ફેલાવાનો સંદેશ આપતા અને પોતાના બધા શિષ્યો,ભક્તો ,મુલાકાતીઓને સ્નેહભર્યું આલિંગન આપી...
કર્ણાટકની ભાજપ સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજબ પહેરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો અને હાઈ કોર્ટે પણ પોતાના વચગાળાના આદેશમાં તેને અનુમોદન આપ્યું, તેને કારણે...
આણંદ : આણંદના યુવાનોને રોજગારી મળે તે હેતુથી જિલ્લામાં 17મી અને 22મી ફેબ્રુઆરીના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટર,...
વલસાડથી (Valsad) લગભગ ૧૨.૭ કિલોમીટરના અંતરે વસેલું શંકર તળાવ ગામ દક્ષિણ ગુજરાતનાં (Gujarat) બીજાં ગામો (Village) જેવું જ છે. શંકર તળાવ ગામ...
નડિયાદ: નડિયાદમાં રહેતા ઇસમને પરણિત મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ તેના પતિની નિર્દયતાથી હત્યા કરનાર ઇસમને નડિયાદ કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ...
સવાલોથી જ બધી બબાલો ચાલુ થાય છે. સવાલો જિજ્ઞાસા જગાડે છે પછી એ જિજીવિષા બને જેના લીધે આપણે જીવંત થઈએ. પદ્મશ્રી ખલીલ...
વિશ્વની સૌથી પ્રાચીન સનાતન સંસ્કૃતિનો ઉદ્દભવ સૃષ્ટિની રચના સાથે જ થયો હોવાનું આપણા ઋષિ-મુનિઓ દ્વારા રચિત ધર્મગ્રંથો દ્વારા આપણને જાણવા મળ્યું છે...