વની અને અશ્વિનનું 20 વર્ષનું લગ્નજીવન બહારથી બધાંને સારું અને ખુશહાલ લાગતું હતું. તેઓ એવો દેખાડો પણ કરતાં હતાં પરંતુ એક દિવસ...
કર્મચારી ભવિષ્ય નિધિ ઓર્ગેનાઈઝેશન છે, જેમાં કર્મચારીનો ફાળો ૧૨ ટકા અને નોકરી દાતાનો ફાળો ૧૨ ટકા જમા થાય છે, જેમાં કર્મચારી નોકરીમાંથી...
ભારતની ફિલ્મો અંગે આઝાદી પહેલાં અને પછી શરૂઆતનાં કેટલાંક વર્ષો દરમિયાન ભારતની તસ્વીર નિહાળવાની તક વર્તમાન કાળના યુવાનો માટે ઘણી અગત્યની રહે...
મહાકુંભ ૨૦૨૫માં પધારેલ સાધુઓ પૈકી એક સાધુશ્રીએ ઇંટરવ્યૂમાં સુંદર વાત કહી. મંદિરો, મસ્જિદો, ગિરિજાઘરોમાં ઈશ્વરને શોધતાં લોકોને સુંદર શિખામણ આપતાં એમણે કહ્યું,...
ભારતીય શેરબજારની મુવમેન્ટ મંગળવારે બદલાતી જોવા મળી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ બાદ આજે શેરબજાર ખુલ્યું ત્યારે બંને સૂચકાંકો ગ્રીન...
‘ગુજરાતમિત્ર’ સત્સંગ પૂર્તિના અધ્યાત્મ દર્શન લેખમાં વિદેહ અમરત્વ વ્યાસ પુત્ર શુકદેવજી અનુપભાઇ શાહની કલમે ઘણા સમયથી વાંચીએ છીએ. આ અનુપભાઇનો અધ્યાત્મ વિદ્યાના...
સુખલીપુરાની જમીનના વેચાણ દસ્તાવેજ કરવા માટે ભાજપના કાર્યકર્તા સહિત બે જણાએ મોરબીના બોગસ મૂળ માલિક ઉભા કરીને સહી પણ કરાવી,કલમેશ દેત્રોજા રૂ.11...
ભારતીય શેર બજારમાં આજે સોમવારે તા. 20 જાન્યુઆરીના રોજ શાનદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ આજે 454.11 અંક વધી 77,073.44 પોઈન્ટ પર...
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એક અહેવાલ મુજબ વર્તમાન બજાર અનિશ્ચિતતાઓનો અંત આવ્યા પછી ભારતીય રૂપિયામાં મજબૂત રિકવરી જોવા મળી શકે...
વાચન વાચકનો દૃષ્ટિકોણ બદલી શકે છે. વાચન ઉત્તમ પુસ્તકો દ્વારા થયું હોય તો એ વાચન દૃષ્ટિને, વિચારધારાને વિશાળતા અર્પણ કરે છે. સારા...