હાલોલ નગરના રાજમાર્ગો પર ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે રાજમાર્ગો ગુંજી...
પોણા ત્રણ વાગ્યે મેયરે પહિંદ વિધિ કરી તેઓ સાથે રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં રથયાત્રા સાથે સાથે ઉંટગાડી, ઘોડાગાડીઓમા ભજન મંડળની મહિલાઓ...
આજ રોજ ડો રાજેશ શાહ(નીકીર) ના દત્તક વિસ્તાર અગોરા મોલ ખાતે આવેલ આંગણવાડીમાં જનસંઘના સ્થાપક તથા પ્રેરણાપુંજ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ ની...
પુષ્ય નક્ષત્રમાં અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે યશોદાજી દ્વારા શ્રી ઠાકોરજીને રથમાં બેસાડવામાં આવે છે અને...
સ્વામી ટેઉરામજી મહારાજના ૧૩૮મા જન્મોત્સવ નિમિત્તે ચિત્ર સ્પર્ધા તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. સિંધી સમાજના સદગુરુ સદગુરુ સ્વામી ટેઉરામજી મહારાજના...
બે કલાક સુધી ચાલુ શાળાએ ટ્રસ્ટીઓને બાનમા લિઘા રોડ પર આડેધડ વાહન પાર્કીંગ સામે પોલીસની કાર્યવાહિ વાઘોડિયાશાળાએ લઈ આવતા ખાનગી વાહન ચાલકો...
વડોદરાના નવ વિકસિત હરણી લિંક રોડ પર આવેલ બ્રાઇટ ડે સ્કૂલમાં બાળક ને મુકવા આવેલ મહિલાની કાર સ્કૂલનું પાર્કિંગ રોડ સુધી હોવાથી...
નડિયાદ નગરપાલિકાની પાસેનો રસ્તો વર્ષોથી બેહાલ ખાડામાં પાણી ભરાતા પસાર થવુ મુશ્કેલ બન્યુ, વેપારીઓ અને વાહનચાલકોમાં રોષનડિયાદ, તા.3નડિયાદ નગરપાલિકાની બાજુમાં શેરખંડ તળાવ...
બારકોશિયા રોડના રહીશોને માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓનો કડવો અનુભવ– મામલો ઉગ્ર બનતા નડિયાદ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી થાળે પાડયો (પ્રતિનિધિ)...
માત્ર બાર વર્ષ પેહલા બનેલા BSUP આવાસો જર્જરિત થઇ ગયા. વિપક્ષના નેતાના પાલિકા સત્તાધીશો અને કોન્ટ્રાકટરના મીલીભગત ના આક્ષેપો વડોદરા મહાનગર પાલિકા...