દાહોદ તા.૧૧ દાહોદ તાલુકાના ખરવાણી ગામે કરૂણાંતિકા છવાઈ જવા પામી છે જેમાં ગતરોજ રાત્રીના સમયે વરસતા વરસાદ વચ્ચે ગામમાં આવેલ એક કાચા...
વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન દ્વારા લોકોને તરાપા, દોરડાં, ટ્યૂબ અને ટોર્ચ રાખવાના નિવેદન બાદ સામાજિક કાર્યકર દ્વારા પાલિકા કચેરી ખાતે ટ્યૂબ, દોરડાં સાથે...
*જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવાની સ્થિતિમાં નદીમાં પૂર આવવાના સંજોગોને કારણે વાઘોડિયા અને ડભોઈ તાલુકાના ૧૬ ગામોના લોકોને કરાયા સતર્ક* વાઘોડિયા...
સંતરામપુર: કડાણા બંધનાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા તથા રાજસ્થાનનાં બજાજસાગર બંધ માંથી પાણી છોડાતા કડાણા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો...
વડોદરા: મહીસાગર નદીમાં આજે મોડી રાત્રે પાણી છોડવામાં આવશે.વડોદરા જિલ્લાના મહીસાગર નદી કાંઠાના ડેસર,સાવલી અને વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના હેઠવાસના ગામોને...
બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવનું સાત દિવસનું આયોજન કરવામાં આવે છે આ સાત દિવસ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાતા...
નડિયાદ, તા.10નડિયાદ ટાઉન પોલીસ મથકથી માત્ર 50 મીટરના અંતરે જુગારધામ ઝડપાયુ છે. શહેરના જાણીતા બિલ્ડર તારાચંદની તુલસી મોટેલમાં લાંબા સમયથી ચાલતા જુગારધામ...
પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનના આણંદ – ગોધરા સેક્શનના ઓડ – થાસરા સ્ટેશનો વચ્ચે ડબલિંગના નોન ઇન્ટરલોકીંગ કાર્યને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે...
ગોધરા મામલતદાર કચેરી ની ઇ ધરા શાખામાં કોન્ટ્રાકટ બેઝ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો કર્મચારી ઇ-ધરામાં ફેરફાર ની કાચી નોંધ પાડવા...
વન વિભાગ દ્વારા આદમખોર દીપડા ને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા છોટા ઉદેપુર વન વિભાગના પાવી જેતપુર રેન્જ માં કદવાલ રાઉન્ડના આંબાખુટ ગામ...