ગત સોમવારે કોયલી સ્થિત આઇઓસીએલ ગુજરાત રિફાઇનરીમા બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમા બે પ્રચંડ ધડાકા સાથે લાગેલી વિકરાળ આગમાં બે કર્મચારીઓ નાં મૃત્યુ નિપજતા...
ચાતુર્માસ ની સમાપ્તિ સાથે જ આજે શહેરના માંડવી ચાર દરવાજા નજીક આવેલા શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી ભગવાન વિઠ્ઠલનાથજી ની 215મી પાલખીયાત્રા યોજાઇ...
18 વર્ષ જુના કેસનો મહત્વનો ચુકાદોઅપ્રમાણસર સંપતિ મેળવનાર ONGCના તત્કાલીન મેનેજર(F&A)ને 3 વર્ષ કેદની સજા અને રૂ.25 લાખનો આકરો દંડ ફટકારતી અમદાવાદ...
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની યાદી જણાવે છે કે ગઈ મધ્યરાત્રિના બે વાગ્યે સહયોગી દળો સહિત કંપનીની અગ્નિ શમન ટીમોએ આગ સંપૂર્ણ રીતે...
*એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત વ્રત છે. દેવશયની એકાદશી થી દેવ ઉઠી એકાદશી સુધી ચાતુર્માસ હોય છે અને ચાતુર્માસ દરમ્યાન ભગવાન વિષ્ણુનોવાસ...
કોયલી રિફાઇનરી ખાતે રાતે 8.30 વાગે બીજો બ્લાસ્ટ થયો છે . જ્યાં પ્રથમ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી તેની નજીકમાં જ...
દરબાર ચોકડી નજીક ફ્રૂટ્સની લારી ચલાવતા વ્યક્તિ ઘરે પરત જતા પડી ગયો હતો.. પરિવારમાં પત્ની તથા બે બાળકો છે.. શહેરના માંજલપુરમાં રહેતા...
વ્યક્તિ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું.. મૃત્યુ અંગેનું કારણ જાણી શકાયું નથી પોલીસ તપાસ હાથ ધરાઇ. (પ્રતિનિધિ) વડોદરા તા. 11...
કોયલી IOCL માં બપોરે વિસ્ફોટ બાદ આગ લાગતાં આસપાસના વિસ્તારો ધૃજી ઉઠ્યા… ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં જાણો ભૂકંપ આવ્યો...
ભાજપ સંગઠન ને નવુ રુપ આપવામા આવી રહ્યુ છે. કેટલીક નિમંણુક થઇ છે અને પોતાના રાજકીય ભવિષ્ય માટે કેટલાક કાર્યકરો મનમા ખુશ...