વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિની બેઠક ગુરુવારે મળી હતી . સ્થાયી સમિતિ બેઠક પુર્વે વડોદરા ભારતીય જનતા પાર્ટી ઓફિસે સંકલન બેઠક યોજાઈ હતી....
ભગવાન નરસિંહજીનો વરઘોડો રાબેતા મુજબ પૂનમના દિવસે 15 નવેમ્બરના રોજ સાંજે 05:00 વાગ્યે નિજ મંદિરેથી નીકળશે રાતના 11:00 વાગે વરઘોડો તુલસીવાડી પહોંચશે.ત્યાં...
વડોદરા શહેરમાં દિવસને દિવસે બનતા આગના બનાવથી લોકો માં ભય.. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં એક જર્જરિત મકાનમાં બુધવારની રાત્રે અચાનક આગ લાગી...
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયા સ્કૂલ સામે કુબેર સાગર તળાવ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી. માંજલપુર...
શહેરના માંજલપુર ખાતે નારાયણ આચાર્ય સેવા મંડળ સાર્વજનિક ધર્માદા ટ્રસ્ટ સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે આ મંદિરમાં છેલ્લા 34વર્ષથી તુલસીવિવાહનાં કાર્યક્રમનું...
દિવાળીમાં વડોદરાને સુશોભિત કરવા પાછળ તંત્રે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો અને શહેરને અકસ્માતને નોતરું આપતા હોય તેવા હાલ પર છોડી દેવાયું વાહન...
વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ ઉપર રહેતી અને રણોલી ખાતે કંપનીમાં એચઆર તરીકે નોકરી કરતી મહિલાના નામની કોઈએ બોગસ સોશિયલ મીડિયા આઈડી...
પાલિકાની દબાણ શાખાએ ખોડીયાર નગર વિસ્તારમાં મંદિર તોડી પાડતા સ્થાનિકોમા રોષ પાલિકાની ટીમ અને પોલીસ સાથે રહીશોની ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા વડોદરા શહેર...
દાહોદ: દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કર્મચારી તથા તેમની સાથેના સ્ટેમ્પ વેન્ડરના હાથે દ્વારા...
વડોદરાના સમા-સાવલી રોડ પીઝા રેસ્ટોરન્ટમાં આગની ઘટના ફાયરબ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા આગે વિકરાળ રૂપ લેતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા,અન્ય દુકાન...