‘ પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા મહાકુંભમાં દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. તેવામાં સુપ્રસિદ્ધ ધારાવાહિક રામાયણમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવનાર...
ભાડૂઆતોની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી ન હતી અને ભાડા કરાર પણ કર્યો ન હતો વડોદરા શહેર એસ.ઓ.જી.પોલીસ દ્વારા જાહેરનામા ભંગ અનન્વયે...
ઇજાગ્રસ્ત મહિલાને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેમને દાહોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા ઇજાગ્રસ્ત મહિલાના પગમાં ગંભીર ઇજાના કારણે ઓપરેશન...
દાહોદ: દાહોદનો બહુચર્ચિત એવા નકલી બિન ખેતી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ ગણાતા શૈષવ પરીખને તેની સામેની બે પોલીસ ફરિયાદોમાંથી એક પોલીસ ફરિયાદમાં સુપ્રીમ...
આવતીકાલ સુધી દુકાનો ખાલી ન કરાય તો મનપા દ્વારા કાર્યવાહીની ચીમકી ઉચ્ચારાઈ (પ્રતિનિધિ) નડિયાદ તા.28નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોનો...
અટલાદરામા માતા સાથે રહેતી મહિલાને પતિએ તરછોડી દીધી હતી માનસિક રીતે અસ્વસ્થ મહિલા પોતાની સહેલીનુ ઘર શોધતા શોધતા આજુબાજુના સોસાયટીમાં ફરી રહ્યા...
વાઘોડિયા ચોકડી તરફ જતાં બાપોદ જકાતનાકા પાસે આવેલા જય અંબે નગર પાસે રાત્રે સવા નવ વાગ્યે બનાવ બન્યો આશરે સવા તોલાની પેન્ડલવાળી...
શહેરના આજવારોડ દશાલાડ ભવન પાસેથી આરોપીને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો (પ્રતિનિધિ) વડોદરા તા. 28 શહેરના કારેલીબાગ વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસ ધરપકડથી બચવા...
ઉર્જા અને આત્મબળની પ્રાપ્તિ માટે દેવી સાધના પૂજન અર્ચનનું વિશેષ મહત્વ નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રી નું પૂજન,બીજા દિવસે બ્રહ્મચારીણી માતાનું પૂજન,ત્રીજા...
પોલીસ ધરપકડથી બચવા આરોપી છેલ્લા છ વર્ષથી ભાગતો ફરતો હતો સોગંદનામુ અને કરારમાં મિલકત વેચી કે તબદીલ ન કરી શકાય તેવી સ્પષ્ટતા...