શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સેન્ટર ખાતે ‘રિવાયર બ્રેઇન રેન્વેન્ટીંગ લાઇફ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 24...
દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં ભથવાડા ટોલનાકા પર એવો માર્ગ અકસ્માત સર્જાયો હતો કે જેમાં એક ટ્રકના ચાલકે ટોલનાકા લેન...
દાહોદ તા.૧૭ વિનોદ પંચાલ દાહોદ શહેરમાં વધુ એક વેપારી ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યાં છે જેમાં સોશીયલ મીડીયાના ફેસબુકના માધ્યમથી નાણાંની રોકાણ કરી...
દાહોદ તા.17 દાહોદ જિલ્લામાં મનરેગા યોજના મહા કૌંભાંડે દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવી મુક્યો છે ત્યારે આ મહાકૌંભાંડમાં...
પૂર્વ કર્મચારીએ પત્નીના નામની કંપની ઊભી કરી સંચાલકોને જાણ બહાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધાવડોદરા તારીખ 17 મકરપુરા જીઆઇડીસીમાં કંપની ચલાવતા સંચાલક સાથે...
વડોદરા શહેરમાં નવા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના કાર્યભાર સંભાળતાની સાથે જ દબાણો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી તેજ બનતી જોવા મળી રહી...
ત્રણ પૈકી એકનું ખાનગી સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરાયું ( પ્રતિનિધિ )વડોદરા,તા.17 શહેરના પ્રિયલક્ષ્મી મિલ ગરનાળામાં મોડીરાત્રે ત્રણ જેટલી વન્ય જીવ શાહુડી દેખાતા...
યોગ્ય આયોજન વિના અમલ કરાયેલી પ્રિપેઇડ યોજના MGVCL ને બંધ કરવી પડી MGVCLના સ્માર્ટ મીટરના દાવાઓ પોકળ સાબિત થતા બધી જવાબદારી ફરી...
અયોધ્યા ટાઉનશિપ અને રિયા બંગલોઝના રહીશો પાણીની અછતથી પરેશાન, 17 વર્ષથી ઉકેલ ન મળતા રોષ વડોદરા : મકરપુરા વિસ્તારમાં પાણીની તંગીથી રહીશો...
અખાદ્ય પદાર્થોનો નાશ, 13 લારીઓ-દુકાનો બંધ ભાજપના કાઉન્સિલરની રજૂઆત બાદ પાલિકા આરોગ્ય વિભાગની તીવ્ર કાર્યવાહી 50 લિટર અખાદ્ય પાણીપુરીનું પાણી અને 15...