હિંદુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિની દીર્ઘ આયુષ્યની કામના માટે કરે છે...
આવતીકાલે જળયાત્રા બાદ અષાઢી બીજ સુધી ભગવાનના કપાટ બંધ થઈ જશે શહેરના ગોત્રી હરિનગર ચારરસ્તા પાસે આવેલા ઇસ્કોન મંદિરમાં આવતી કાલે તા.11...
બનાવને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચ્યો* *સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરીયાદ નોંધાવી પોલીસે હેડ કોન્સ્ટેબલની શોધખોળ હાથ...
કપડવંજ,: કપડવંજ તાલુકાના આતરસુંબામાં છાસવારે વીજળી જતી રહેવાની ઘટના સામાન્ય બની ગઈ છે અને ૪૨ ડિગ્રી ગરમીમાં કલાકો સુધી નાગરિકો વીજળી વગર...
કપડવંજ સેશન્સ અદાલતનો ૨૦૨૨માં બનેલા બનાવમાં ચુકાદોકપડવંજ,: કપડવંજ સેશન્સ અદાલતે ૨૦૨૨માં બનેલા બનાવમાં ચુકાદો આપતા સગીરાને ભગાડી જનારને 20 વર્ષની કેદની સજા...
હાલોલ : વટસાવિત્રી વ્રત જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં રાખવામાં આવે છે....
કપડવંજ,: કપડવંજમાં મીના બજાર ખાતે પરિણીતાઓ વડનું પૂજન અર્ચન કરી પતિના દીર્ધાયુ માટે પ્રાર્થના કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડ સાવિત્રી...
ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઇક પરથી ખેલાડીઓને ઠપકો આપ્યો મહિલા કોર્પોરેટર અને વોર્ડ નં.1ના ભાજપના ઉપપ્રમુખ દ્વારા થયું હતું આયોજન ( પ્રતિનિધિ...
શિનોર: વડોદરા જીલ્લાના શિનોર ટાઉનમાં વિતેલા બે દિવસમાં તોફાની આખલાએ બે ઈસમોને નિશાન બનાવી ઇજા પહોંચાડતા ટાઉનમાં ભયનો માહોલ જોવા મળ્યો છે....
વડોદરા તા.10ગાંધીનગર ખાતે ફલેટમાં ઇન્ટિરિયર ફર્નિચરના કામ પેટે રૂ. 2.41 પડાવી લીધા બાદ પણ કામ નહી કરી આપી ઠગાઇના ગુનામાં સંડોવાયેલા અને...