અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા બાદ, વિમાનની જાળવણીને લઈને તુર્કીની કંપની સામે ઉઠેલા આરોપો પર...
તા.15જૂન 2025ના આજ રોજ રવિવારે લખનૌમાં સિવિલ પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજનો દિવસ ઉત્તર પ્રદેશ પોલીસ માટે...
વિજય રૂપાણીના પુત્ર રુષભ રૂપાણી તા.14જૂન 2025નાં રોજ આજે શનિવારે અમદાવાદ પહોચ્યાં.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ...
સુરત: અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નં.AI-171 ૧૨મી જૂને ટેકઓફની માત્ર બે મીનિટમાં દુર્ઘટનાગ્રસ્ત બની, જેમાં ૨૭૫થી વધુ લોકોનું દુઃખદ...
ઈન્દોરના ટ્રાન્સપોટ વેપારી રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન દરમિયાન થયેલ હત્યાના કેસમાં, મુખ્ય આરોપી સોનમ રઘુવંશી અને રાજ કુશવાહા પર નાર્કો ટેસ્ટ કરવાની...
પશ્ચિમી એશિયામાં તણાવની આગ ખૂબ વધી ચૂકી છે. ઇઝરાઇલે તા.13જૂન 2025ના રોજ શુક્રવારની વહેલી સવારે ‘ઓપરેશન રાઇઝીંગ લાયન’ની હેઠળ ઇરાન પર હમણાં...
અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે તા.13જૂન 2025ના રોજ સવારે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા...
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશએ આખા દેશને હચમચાવી નાખ્યો છે . જેમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું...
વડલા જેવા વડીલોની છત્રછાયામાં કેટલાયની આંતરડી ઠરતી હોય છે. ત્યારે આ ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સુરતમાં વડીલો કરી રહ્યાં છે....
વલસાડમાં આજે તા.12જૂન 2025ના રોજ ગૌરવ પથ રોડ પર બેંકની બહાર રૂ. 5 લાખ રોકડા સાથેની થેલી ચોરી કરી ગયું હોવાની ઘટના...